સમર્પણ દ્વારા સાઉથ વેલ્સમાં ભારતીય સંસ્કૃતિ અને કળાનું નવું સીમાચિહ્ન

ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર...

HFB દ્વારા 24મી વાર્ષિક દિવાળીની ભવ્ય ઊજવણી

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં...

ધ રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) દ્વારા પ્રોફેસર મહેન્દ્ર જી. પટેલ OBEને હેલ્થકેર, સંશોધનોમાં સમાનતા અને પ્રોફેશનલ લીડરશિપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ...

હજારો લોકોને પ્રેરણા આપી ઉત્થાન કરનારી સીમાચિહ્ન આધ્યાત્મિક યાત્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK) દ્વારા વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ...

ગુજરાતી કોમ્યુનિટીના સૌથી મોટા ઓર્ગેનાઈઝેશન્સમાં એકલોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL)ના નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રોનક પાવે વર્ષ 2025–2027ના...

યુકેમાં ગુજરાતી મૂળના પ્રસિદ્ધ ડોક્ટર પ્રોફે. હસમુખ શાહ BEM, FLSWને યુનાઈટેડ કિંગ્ડમની નિઃસ્વાર્થ સેવા અને સમાજને યોગદાન બદલ યુકેના મિનિસ્ટર દ્વારા એપ્રિસીએશન...

15મા સત્તાવાર યુએન ઈન્ટરનેશનલ વિડોઝ ડે નિમિત્તે ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા લંડનમાં 23 જૂને કોમનવેલ્થ સેક્રેટરિયેટ ખાતે યોજાએલી ઈન્ટરનેશનલ વિડોઝ કોન્ફરન્સમાં...

એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT) દ્વારા 27 જૂન શુક્રવારની સાંજે એઈલ્સબરી મલ્ટિકલ્ચરલ સેન્ટર ખાતે 7મો વાર્ષિક રથયાત્રા ઉત્સવ યોજાયો હતો જેમાં બકિંગહામશાયર,...

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક લેન્ડમાર્ક શિખરબંધ દેરાસરની 20મી વર્ષગાંઠ નિમિત્તે ઓશવાલ એસોસિયેશન ઓફ ધ યુકે (OAUK) દ્વારા 28 જૂન 2025ના શનિવારે ઓશવાલ સેન્ટર...

વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના...

બીએપીએસ ચેરિટીઝ દ્વારા તાજેતરમાં પ્રથમ હેલ્થકેર પ્રોફેશનલ્સ કોન્ફરન્સ (HPC25)નું શાનદાર આયોજન કરાયું હતું. હ્યુસ્ટનમાં આયોજિત આ કોન્ફરન્સમાં 30થી વધુ તબીબી...

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧...



to the free, weekly Gujarat Samachar email newsletter