હિન્દુ-મુસ્લિમો વચ્ચે સંવાદની જરૂરઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે 60થી વધુ મૌલવીઓ અને મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક કરી હતી, જેમાં બંને પક્ષોએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સંવાદ શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (એઆઈઆઈઓ)ના...

ભગવાનના કાર્યમાં હોમાઈએ, સહાય કરીએ તે સાચું ગુરુપૂજન છેઃ ભગવંત સાહેબજી

ભારતની અધ્યાત્મ પરંપરામાં શ્રીગુરુનું અનેરું મહાત્મ્ય છે. જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સંત ભગવંત સાહેબજી કહે છે કે તેમ આપણા જીવનમાં પ્રભુનો પ્રાગટ્યદિન, ગુરુનો જન્મદિવસ અને ગુરુપૂર્ણિમા એ સૌથી મહત્ત્વના પર્વો છે. આપણે...

નિસડન ટેમ્પલના લોકપ્રિય નામે વધુ પ્રસિદ્ધ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે તમામ વયની 1300થી વધુ મહિલાઓ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD) 2025ની ઊજવણી...

મુંબઇઃ ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડો. જવાબહર બક્ષીના ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ પુસ્તકની ત્રીજી...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS) સાથે મળીને રવિવાર 9 માર્ચ 2025ના દિવસે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)એ પ્રેરણાદાયક અને સશક્તિકરણના...

શ્રી સડબરી જલારામ જ્યોત મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી મહાઅભિષેક અને શિવપૂજન યોજાયા હતા.

મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમદાવાદ શહેરની 614મી વર્ષગાંઠ પ્રસંગે પુસ્તક લોકાર્પણ અને સાબરમતીની આરતીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

મહાવીર સ્વામી ફાઉન્ડેશન દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ કેન્ટન દેરાસર ખાતે લાંબા સમયથી બીમાર ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી...

ઈસ્કોન અને વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલનના સ્થાપક અને આચાર્ય શ્રી કૃષ્ણ કૃપામૂર્તિ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદને ઐતિહાસિક મહાકુંભના પાવન અવસર...



to the free, weekly Gujarat Samachar email newsletter