- 02 Apr 2025

એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનની ઉદારતા અને સમર્પણની ભાવનાના પરિણામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા દ્વારા સેન્ટ લ્યૂક્સ...
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનની ઉદારતા અને સમર્પણની ભાવનાના પરિણામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા દ્વારા સેન્ટ લ્યૂક્સ...
ભવન્સના દાતાઓ અને સમર્થકોમાં ઊંચેરું સ્થાન ધરાવતા શ્રી જોગિન્દર સંઘેરજીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પવા અને તેમના જીવનને સન્માનવા ગુરુવાર 27 માર્ચે ધ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈના મોવેનપિક ગ્રાન્ડ અલ બુસ્તાન ખાતે 13 એપ્રિલથી 16 એપ્રિલ 2025ના સમયગાળામાં નોંધપાત્ર નેટવર્કિંગ ઈવેન્ટ...
રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઈન જર્નાલિઝમ એવોર્ડ્સનું આયોજન નવી દિલ્હીમાં કરાયું હતું. તમામ 27 એવોર્ડવિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે. 20 વર્ષની આ એવોર્ડ્સ સ્પર્ધામાં...
ધ ભવન યુકે દ્વારા 13 માર્ચ 2025, ગુરુવારે એમ.પી. બિરલા મેમોરિયલ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનના પ્રેસિડેન્ટ સુભાનુ સક્સેનાએ ‘લીડરશિપ લેસન્સ...
પાટનગર નવી દિલ્હીની આગવી ઓળખ સમાન સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતથી અભિભૂત ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કહ્યું હતું કે ‘અક્ષરધામમાં આવવું...
વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સની ઉપસ્થિતિમાં કોમનવેલ્થ ડેની ઉજવણી કરાઇ હતી. દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે યોજાતી કોમનવેલ્થ ડેની આ પરંપરાગત ઉજવણીમાં...
ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા દિલ્હીસ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનો...
ઓસ્ટ્રેલિયાના મહાનગર સિડની ખાતે ગયા શનિવારે બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝની...