
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર કંપની સમર્પણ દ્વારા રંગ,સંસ્કૃતિ અને સર્જનાત્મકતાથી છલકાયેલાં સાઉથ વેલ્સ ઓડિટોરિયમમાં ચાર...
હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ...

સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંકલન મજબૂત બનાવવા ભારત અને વિશ્વભરમાંથી 1000થી વધુ આધ્યાત્મિક ગુરુઓ, સંતો, આચાર્યો અને મહાત્માઓ 16 જૂન, 2025ના રોજ...

લોહાણા કોમ્યુનિટી યુકે (LCUK) દ્વારા 10 જૂન મંગળવારે રાયસ્લીપના વેન્યુ 5 ખાતે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) વતી ભવ્ય ડિનરનું આયોજન કરાયું હતું....

હિન્દુ ફોરમ બ્રિટન (HFB) વતી સંસ્થાના સભ્યોએ અમદાવાદ-લંડન એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171ની કરૂણાંતિકાથી અસર પામેલા પરિવારો અને સ્નેહીજનોને ઊંડી દિલસોજી અને હૃદયસ્પર્શી...

સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK)એ અમદાવાદથી લંડન ગેટવિકની ફ્લાઈટ અમદાવાદથી ટેઈક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી પડવાની કરૂણ ઘટના બદલ...

હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) યુકેના કેન્દ્રો સેવા સ્લાઉ અને મેઈડનહીડ દ્વારા કોમ્યુનિટીના ઘરવિહોણા અને અશક્ત સભ્યોને સપોર્ટ કરતી ચેરિટી સંસ્થા સ્લાઉ આઉટરીચને...

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

બીએપીએસ સંસ્થાના કાર્યકરો દ્વારા વિશ્વ મહાસાગર દિન પ્રસંગે 8 જૂનના રોજ મુંબઇના જૂહુ બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.