નરગિસ ફખરીએ ઘૂંટણમાં સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કરાવી

હિરોઇન નરગિસ ફખરીએ તેની ઘૂંટણની ઈજા માટે સ્ટેમસેલ ટ્રીટમેન્ટ કરાવી છે. તે આશરે એક દાયકાથી ઘૂંટણની ઈજાથી પીડાતી હતી. તેના જણાવ્યા મુજબ ડાન્સિંગના કારણે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી.

‘ધ બીટલ્સ’ કેન્દ્રીત ફિલ્મમાં ફરહાન અખ્તર બનશે ભારતરત્ન પંડિત રવિ શંકર

ફરહાન અખ્તર હોલિવૂડમાં પોતાની ફિલ્મી શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે સેમ મેન્ડિસ દિગ્દર્શિત ‘ધ બીટલ્સઃ અ ફોર-ફિલ્મ સિનેમેટિક ઈવેન્ટ’માં મહાન સિતારવાદક અને સંગીતકાર ભારતરત્ન પંડિત રવિ શંકરની ભૂમિકા નિભાવશે.

જાણીતા કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવરને સફળ હાર્ટ સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. સુનીલ પર મુંબઇની એશિયન હોસ્પિટલમાં ચાર બાયપાસ સર્જરી અને હાર્ટ...

હિન્દી અને મરાઠી ફિલ્મો તેમજ રંગભૂમિના દિગ્ગજ અભિનેતા રમેશ દેવનું ત્રીજી ફેબ્રુઆરીના રોજ ૯૩ વર્ષની જૈફ વયે નિધન થયું છે.

પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા આખી દુનિયામાં પોતાની સુંદરતાના કામણ પાથરી ચૂકી છે. તેની સુંદરતાથી દરેક લોકો વાકેફ છે.

‘અહીં ભગવાન મારી બ્રાની સાઈઝ માપી રહ્યા છે’, એવું ભોપાલમાં વેબ સીરિઝના પ્રમોશન વેળા અણછાજતું, વિવાદાસ્પદ નિવેદન કરીને ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ વિવાદનો...

દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાન્તના પુત્રી-જમાઇ ઐશ્વર્યા-ધનુષ છૂટાછેડા છેડા લઇ રહ્યા છે. અને પિતા રજનીકાન્ત આ લગ્ન તૂટે નહીં તે માટે તમામ પ્રયાસ કરી રહ્યા...

ભારતના ઓટીટી માર્કેટમાં તેજીનો જુવાળ છવાયો છે. એક પછી એક પ્લેટફોર્મ શરૂ થઇ રહ્યા છે, જ્યાં દર્શકોને વિપુલ કન્ટેટ મળી રહ્યું છે. તાજા રિપોર્ટના અનુસાર,...

છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાથી સંક્રમિત સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર જલદીથી સાજા થઈને પરત ફરે તે માટે દેશમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. 

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સરોગસી દ્વારા પેરન્ટસ બન્યા છે. હવે આ સેલિબ્રિટી કપલ પોતાના નવજાત શિશુ સાથે લોસ એન્જલસના રિનોવેટ કરાવેલા ઘરમાં રહેશે. આ ઘરને...



to the free, weekly Gujarat Samachar email newsletter