
મામુટ્ટીની ફિલ્મ ‘બ્રહ્મયુગમ’એ ઇતિહાસ સર્જ્યો છે. આ ફિલ્મ એવા સ્થાને પહોંચી રહી છે, જે ઘણા ફિલ્મમેકર્સનું સપનું હોય છે. એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ...
કેટલાક દિવસોથી આમિર ખાનના વ્યક્તિગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી હતી. એવા અહેવાલ હતા કે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ આગામી પાંચમી જુલાઈએ કોર્ટ મેરેજ કરવા છે.
ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન થ્રી’ શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ છોડી દેવા બદલ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા રણવીર સિંહ પર લદાયેલો પ્રતિબંધ હવે પાછો ખેંચી લેવાયો છે. રણવીરે પણ આવો પ્રતિબંધ જાહેર કરવા બદલ ફેડરેશનને લીગલ...

મામુટ્ટીની ફિલ્મ ‘બ્રહ્મયુગમ’એ ઇતિહાસ સર્જ્યો છે. આ ફિલ્મ એવા સ્થાને પહોંચી રહી છે, જે ઘણા ફિલ્મમેકર્સનું સપનું હોય છે. એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ...

અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના અકાળે મૃત્યુ સાથે શરૂ થયેલો તેમના વસિયતનામાનો વિવાદ સમયના વહેવા સાથે વકરી રહ્યો છે. હવે આ...

બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં...

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ આજકાલ સમાચારોમાં ઝળકી રહી છે. ભારત-ચીનના ગલવાન સંઘર્ષની સત્યઘટના પર આધારિત આ ફિલ્મનું ટિઝર તાજેતરમાં રિલિઝ થતાં...

સપ્ટેમ્બર 2025માં એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફે જાહેર કર્યું હતું કે તેમને ત્યાં પહેલા સંતાનનું આગમન થવાનું છે. આ સારા સમાચાર સાથે તેમણે એક પોલરોઈડ...

ઈન્ડિયન આઈડોલ સીઝન-3 જીતીને ઘરે ઘરે જાણીતા બની ગયેલા તેમજ તાજેતરમાં ‘પાતાલલોક-ટુ’માં વિલન તરીકે દેખાયેલા પ્રશાંત તમાંગનું રવિવારે ફક્ત 43 વર્ષની વયે દિલ્હીમાં...

ઓસ્કર માટે ભારત તરફથી મોકલાયેલી સત્તાવાર ફિલ્મ હોમબાઉન્ડ ભારતની આશાઓને જાળવી રહી છે કેમ કે આ ફિલ્મ અકાદમી પુરસ્કારોમાં આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મ શ્રીણીમાં...

વર્ષ 2025ને અલવિદા કહ્યા બાદ હવે ફિલ્મ ચાહકોએ 2026ના મૂવી મસાલા પર નજર માંડી છે. વીતેલા વર્ષ દરમિયાન ફિલ્મી પરદે જોવા ન મળેલા આલિયા ભટ્ટ, વરુણ ધવન, શ્રદ્ધા...

ગોવિંદાની પત્ની સુનિતાએ દાવો કર્યો છે કે ગોવિંદાનું અન્ય કોઈ યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. સાથે સાથે જ તેણે એમ પણ જણાવ્યું છે કે આ યુવતી કોઈ ફિલ્મ એકટ્રેસ...

તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયે એક્ટિંગમાંથી નિવૃત્તિની ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે. 33 વર્ષની કરિઅર પછી ‘જન નાયગન’ તેની અંતિમ ફિલ્મ હશે. આ ફિલ્મ પછી તે રાજકારણમાં...