
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષના ભરત કપૂર ત્રણેક દિવસથી અસ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ હતા.
કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષના ભરત કપૂર ત્રણેક દિવસથી અસ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ હતા.

ભારતીય ફિલ્મજગતનાં દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું વિતેલા પખવાડિયે 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યોરના નિધન થયું, પણ દિગ્ગજ કલાકારો આજેય તેમની સાથેની યાદોને...

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ચાર વર્ષ અગાઉ આશાની મોટી બહેન અને મહાન ગાયિકા લતા મંગેશકરે પણ દુનિયાનો ત્યાગ કર્યો...

દીપિકા પાદુકોણ 40 વર્ષની વયે બીજીવાર માતા બનવાની છે. દીપિકા તથા રણવીરે રવિવારે જાહેર કર્યું હતું કે તેઓ બીજીવાર માતાપિતા બનવાનાં છે. દીપિકાએ દુઆના ફોટા...

આમિર ખાન હવે જાણીતી પેમેન્ટ એપ ભારત પેના સ્થાપક અને ઇન્વેસ્ટર અશનીર ગ્રોવરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મ હાલ પ્રિ-પ્રોડક્શન સ્ટેજમાં છે. આમિરે...

જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નૌટિયાલે ગુપચુપ લગ્ન કરી લઇને પ્રશંસકોને સરપ્રાઈઝ આપ્યું છે. તેણે ઉત્તરાખંડના નિવાસે પોતાની બાળપણની મિત્ર સાથે લગ્ન કરી લીધા...

મહાઠગ સુકેશ ચન્દ્રશેખરના 200 કરોડ રૂપિયાના બહુચર્ચિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝે પતિયાલા કોર્ટમાં ચાલતી કાર્યવાહી દરમ્યાન સરકારી...

પોતાના જાદુઈ અવાજથી કરોડો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પીઢ ગાયિકા આશા તાઈએ હિન્દી અને મરાઠી સહિત અનેક ભાષામાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે, પરંતુ ગુજરાત...

લગભગ સાડા આઠ દસકાની કારકિર્દીમાં 20થી વધુ ભાષામાં 12 હજારથી વધુ ગીતો ગાઈને ભારતીય ફિલ્મસંગીતના ચાહકોના દિલોમાં છવાઇ જનારા આશા ભોંસલેનો પાર્થિવ દેહ સોમવારે...

આ સાથે જોવા મળતી તસવીર એ જ એવોર્ડ સમારોહની છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા-સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે વિવાદ...