
કોરોના મહામારીના કારણે ખોરંભે પડેલા ભારતીય પર્યટન ઉદ્યોગમાં બે વર્ષના લાંબા અરસા બાદ ખુશાલીનું પુનરાગમન થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. યાત્રા-પ્રવાસ પરથી...
ભારત સરકારે ભલે રિઅલ મની ગેમિંગ પર પ્રતિબંધ લગાવ્યો હોય, પરંતુ ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ તેમનો કારોબાર ધમધમતો રાખવાના વિકલ્પો શોધી કાઢ્યા છે. પહેલી મે, 2026થી આ પ્રતિબંધનો અમલ શરૂ થયો હતો. ત્યારબાદ આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓએ પોતાના કારોબારની વૃદ્ધિને...
400 બિલિયન ડોલરના ટાટા ગ્રૂપની પ્રિન્સિપાલ હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બુધવારે હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ભારતીય ઉદ્યોગ સમૂહમાં હલચલ મચી ગઇ છે. જોકે, ચંદ્રશેખરન તેમની ટર્મ પૂરી કરશે અને ફેબ્રુઆરી 2027 સુધી તેઓ ટાટા...

કોરોના મહામારીના કારણે ખોરંભે પડેલા ભારતીય પર્યટન ઉદ્યોગમાં બે વર્ષના લાંબા અરસા બાદ ખુશાલીનું પુનરાગમન થવાના ઉજળા સંજોગો સર્જાયા છે. યાત્રા-પ્રવાસ પરથી...

અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે કોબાલ્ટ ફ્રી લિથિયમ બેટરી ટેકનોલોજી કંપની લિથિયમ વેર્ક્સને 61 મિલિયન ડોલર (આશરે 466 કરોડ રૂપિયા)માં...

જાપાનની કંપની સુઝુકી મોટર કોર્પોરેશન 2026 સુધીમાં ગુજરાતમાં રૂ. 10,445 કરોડનું નવું મૂડીરોકાણ કરશે. પાટનગરમાં જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા તથા વડા...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ કેસમાં આકરું પગલું ભરતાં જાણીતી કાર્વિ સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (કેએસબીએલ) અને તેના ચેરમેન સી. પાર્થસારથિ...

વર્તમાન નાણાવર્ષમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં 41 ટકા વધારો થવાની સાથે જ ભારતની વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સની આવકમાં 48 ટકાનો માતબર વધારો નોંધાયો છે. આ...

પ્રતિબંધિત રશિયન એનર્જી જાયન્ટ ગાઝપ્રોમ સાથે ધંધાકીય સંપર્ક ધરાવતા 53 વર્ષીય ઝેક બિલિયોનેર કારેલ કોમારેકની કંપની ઓલ્વીન એન્ટરટેઈન્મેન્ટને બ્રિટનની નેશનલ...

ધ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં યુકેમાં 400 બનાવટી બેન્ક્સ કાર્યરત હોવા વિશે જણાવાયું છે જેમના નામ અને ઠામ કંપનીઝ રજિસ્ટરમાં નોંધાયેલા હોય છે પરંતુ, કંપની...

કોરોના મહામારી બાદ ભારતમાં શેરબજારના રોકાણકારો-ટ્રેડરોની સંખ્યા ઝડપભેર વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 10 કરોડના...

ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીની સંપત્તિમાં પાછલા એક વર્ષમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. અદાણીની સંપત્તિમાં વર્ષ દરમિયાન 49 બિલિયન ડોલર...

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને એર ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એરલાઇન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચંદ્રશેખરનની નિમણૂંકનો નિર્ણય લેવાયો...