જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

જામનગરમાં ટાઉન હોલ ખાતે અનોખા પ્રકારનો ફેશન શો યોજાઈ ગયો. આ ફેશન શોની વિશેષતા એ હતી કે તેમાં ટીનેજર્સની સાથેસાથે દાદીમાઓએ પણ કેટવોકના જલવા દેખાડ્યા હતા.

સંત પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગોંડલના અક્ષર મંદિર ખાતે તીર્થરાજ અક્ષર દેરી અને અક્ષર મંદિરની નિર્માણ ગાથાના ગૌરવવંતા ઇતિહાસને ધ્વનિ...

ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનો દબદબો પ્રારંભથી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીનો તખતો ગોઠવાતાં જ ફરી એક વખત રાજકારણના બાહુબલીઓ મેદાનમાં આવી ગયા છે. આ પ્રદેશમાં...

ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ શેત્રુંજય ગીરીરાજની યાત્રાનો આરંભ થયો છે. મંગળવારે આઠમી નવેમ્બરે વહેલી સવારે જય આદીનાથના જય ઘોષ સાથે તળેટીથી હજારો ભાવિકોએ...

કુતિયાણા વિધાનસભાના બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કાંધલ જાડેજાને એનસીપીએ ઉમેદવારી માટે મેન્ડેટ ન આપતા એનસીપીમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટી સાથે હાથ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી કોંગ્રેસમાંથી એક પછી એક સિનિયર ધારાસભ્યોનું ભાજપગમન રોકાયું નથી. હવે કોંગ્રેસના તલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઇ...

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સોમવારે સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું...

મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ...

ગોંડલ તાલુકાના મોટા માંડવા, રામોદ પંથકમાં લાલ ચટાકેદાર મરચાંના ખેતરોમાં લીલી નહીં, લાલ જાજમ પથરાઇ છે અને તીખાં તમતમતાં મરચાંનો પાક બજારમાં આવવાની તૈયારીમાં...

ગુજરાતન એક ગામમાં ચાર દીકરીઓના પિતાએ આખા ગામની દીકરીઓના હિતમાં પ્રેરક નિર્ણય લીધો છે. તેમણે નક્કી કર્યું છે કે ગામના જે ઘરે દીકરીનો જન્મ થશે તેમને 10 હજાર...



to the free, weekly Gujarat Samachar email newsletter