SRMD લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં દિવાળી ઓપન હાઉસઃ પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાનું તેજ છલકાયું

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં રવિવાર 9 નવેમ્બરે પ્રકાશ, પ્રેમ અને કોમ્યુનિટીની ભાવનાથી છલકાતા વાર્ષિક દિવાળી ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. હર્ટ્સમીઅર, હર્ટફોર્ડશાયર, હેરો અને આસપાસના વિસ્તારોમાંથી પરિવારો, મિત્રો,...

BAPS હિન્દુ મંદિર દ્વારા ‘સિમ્ફની ઓફ હાર્મની’ થકી અબુ ધા બીના પીપલ ઓફ ડિટરમિનેશનનું સન્માન

 UAEના અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા અબુ ધાબીના પીપલ ઓફ ડિટરમિનેશન તેમજ યુએઈના સમાવેશિતા, અનુકંપા અને સહભાગી માનવતાના મૂલ્યોને હાઈલાઈટ કરતી પ્રેરણાદાયી સાંજ ‘સિમ્ફની ઓફ હાર્મની’ની યજમાની કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં યુએઈની નેતાગીરી,...

બીએપીએસ સંસ્થાના સર્વોચ્ચ વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રાજસ્થાનમાં વિચરણ કર્યા બાદ 15 ઓક્ટોબરથી ગોંડલ પધારી રહ્યા છે. ગોંડલમાં તેઓ શ્રી અક્ષર મંદિર ખાતે...

બાળકો માટે અન્ન અને શિક્ષણની ચેરિટી અક્ષય પાત્ર દ્વારા લક્ષ્ય સાથે ખુશીના પ્રસારના હેતુસર અનોખું દિવાળી  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચેરિટીનું મિશન છે કે કોઈ પણ બાળક ગરીબીના કારણે શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ. ભારતમાં વર્ષ 2000ના સ્થાપિત અક્ષય...

યુએઈનાઅબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરને હાઉસ ઓફ વર્શિપ કેટેગરીમાં ગ્લોબલ ઓડિયોવિઝ્યુઅલ (AV) ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા એવોર્ડ્ઝમાં...

મલ્ટિડિસિપ્લનરી એડવાઈઝરી, ટેક્સ અને ઓડિટ ફર્મ મૂર કિંગ્સ્ટન સ્મિથ દ્વારા બુધવાર 8 ઓક્ટોબરે તેની સિટી ઓફિસમાં 24મા વાર્ષિક દિવાળી રિસેપ્શનની ઊજવણી કરવામાં...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

નવરાત્રિના સફળ ઉત્સવ પછી ગુરુવાર 2 ઓક્ટોબર, વિજયાદશમીએ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિર ખાતે જવેરા વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. પૂજનવિધિ દશરથભાઈ અને...

ગાંધીજયંતી અને વિજયાદશમી પ્રસંગે ભવન યુકે દ્વારા 2 ઓક્ટોબરે સામ ડેલરીમ્પલના પુસ્તક ‘શેટર્ડ લેન્ડ્સઃ ધ ફાઈવ પાર્ટિશન્સ એન્ડ ધ મોકિંગ ઓફ મોડર્ન  સાઉથ એશિયા’ની...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ રાજસ્થાનના જયપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ પ્રસંગે ખુશખુશાલ સાધુસંતો અને હરિભક્તોએ શરદપૂર્ણિમા...



to the free, weekly Gujarat Samachar email newsletter