પ્રતિષ્ઠિત E2E 100 Tracksના ભાગરૂપે યુકેમાં ઝડપથી વિકસી રહેલી 600 કંપનીઓને સન્માનવા E2E દ્વારા લંડનમાં અભૂતપૂર્વ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ...
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર કાર્યક્રમો સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી...
સમાજની અનેક પેઢીઓને પોતાના તત્વબોધ થકી આધ્યાત્મિક જ્ઞાનની સરવાણી આપનારા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનો ગૃહમંત્રી અમિત શાહે મહામસ્તકાભિષેક કર્યો હતો. અમિત શાહે વલસાડના ધરમપુર ખાતે પવિત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની...
પ્રતિષ્ઠિત E2E 100 Tracksના ભાગરૂપે યુકેમાં ઝડપથી વિકસી રહેલી 600 કંપનીઓને સન્માનવા E2E દ્વારા લંડનમાં અભૂતપૂર્વ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ...
છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં જનસેવાને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે....
ગયા વર્ષે અમદાવાદના સીમાડે આવેલા ઓગણજ ખાતે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ભવ્યાતિભવ્ય મહોત્સવના આયોજન ઉપર આઈઆઈએમ-અમદાવાદ દ્વારા...
પરમ શક્તિપીઠ ઓફ યુકે દ્વારા યુગપુરુષ મહામંડલેશ્વર ગુરુદેવ સ્વામી પરમાનંદગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં યુકે પાર્લામેન્ટ ખાતે ‘વર્લ્ડ પીસ એટ ક્રોસરોડ્સઃ ઓફરિંગ...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા રવિવાર પહેલી ડિસેમ્બર 2024ના દિવસે સમર્પિત આંખ સંભાળ ઈવેન્ટ યોજવામાં આવ્યો હતો. આ સફળ ઈવેન્ટમાં આશરે 250 લોકો...
શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) દ્વારા SRLC મિશન આફ્રિકાના સપોર્ટમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 200થી વધુ ફિલાન્થ્રોપિસ્ટ્સ, અગ્રણી...
યુએઈમાં અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા IGF લીડર્સ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, એકતા, સહકાર અને ઈનોવેશનની ઊજવણી કરવામાં આવી હતી. ભારત...
વણિક કાઉન્સિલ દ્વારા 40 કરતાં વધુ વર્ષથી લગ્નમેળાવડાઓનું આયોજન કરવામાં આવે છે જેને હવે સ્પીડ ડેટિંગ નામથી ઓળખવામાં આવે છે. સ્પીડ ડેટિંગ થકી યુવાન જૈન અને...
અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગર દ્વારા ‘વિશ્વ વિરાસત સપ્તાહ’ની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરાઇ હતી.