- 12 Sep 2023

બીટલ જ્યોર્જ હેરિસન દ્વારા 1973માં હરેકૃષ્ણ મૂવમેન્ટને દાનમાં અપાયેલા આધ્યાત્મિક પૂણ્યસ્થળ ઈસ્કોન ભક્તિવેદાંત મેનોર દ્વારા આ સપ્તાહે મંદિરમાં જન્માષ્ટમી...
સ્કોટલેન્ડના પોર્ટ સિટી ગ્લાસગોના રસ્તાઓ ૫૨ રવિવારે મિની મુંબઇની ઝલક જોવા મળી હતી. ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં પહેલી વખત યોજાયેલી ભગવાન ગણપતિની શોભાયાત્રામાં ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી ઝળકતી હતી. જેમાં ધ્વજવાહકોથી લઇને ઢોલનગારાં...
નાગ્રેચા પરિવાર દ્વારા લેટન રોડ સ્થિત હરિબેન બચુભાઇ નાગ્રેચા હોલમાં ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં લોટી ઉત્સવ યોજાયો હતો.
બીટલ જ્યોર્જ હેરિસન દ્વારા 1973માં હરેકૃષ્ણ મૂવમેન્ટને દાનમાં અપાયેલા આધ્યાત્મિક પૂણ્યસ્થળ ઈસ્કોન ભક્તિવેદાંત મેનોર દ્વારા આ સપ્તાહે મંદિરમાં જન્માષ્ટમી...
ધામેચા લોહાણા સેન્ટરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીમાં ઐતિહાસિક મેળાવડો જોવાં મળ્યો હતો. દિતિ-કેતન કોટેચા પરિવાર દ્વારા જન્માષ્ટમીની 29મી ભવ્ય ઉજવણીને પૂજ્ય...
નવનાત વણિક એસોસિએશન દ્વારા ત્રીજી સપ્ટેમ્બરે યોજાયેલા વાર્ષિક જન્માષ્ટમી મેળાએ તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં નવું સીમાચિહ્ન અંકિત કર્યું છે.
કિંગ્સબરીના રો ગ્રીન પાર્ક ખાતે એકથી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ‘રંગીલુ ગુજરાત’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી વલ્લભ નિધિ - યુકે દ્વારા નવનિર્મિત કામેશ્વર મહાદેવ મંદિરના લોકાર્પણ પ્રસંગે 9 સપ્ટેમ્બર - શનિવારે શ્રી સનાનત હિન્દુ મંદિર (ઇલિંગ રોડ, વેમ્બલી HA0...
ચારુતર આરોગ્ય મંડળ (CAM)ના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ યુકેના અતિથિ બનીને આવી રહ્યા છે. સપ્ટેમ્બર 11થી 18 સપ્ટેમ્બર સુધીની આ યાત્રામાં ચારુતર આરોગ્ય મંડળના...
શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે લોકપ્રિય દેવ છે. હિન્દુ પંચાંગ અનુસાર હજારો વર્ષ અગાઉ શ્રાવણ વદ અષ્ટમી (8)ની રાત્રે તેમનું...
ચારુતર આરોગ્ય મંડળ (CAM)ના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ યુકેના અતિથિ બનીને આવી રહ્યા છે. સપ્ટેમ્બર 11થી સપ્ટેમ્બર 18 સુધીની આ યાત્રામાં CAMના સેક્રેટરી શ્રી...
ભવન યુકે દ્વારા તેમના કલાકાર પરિવારમાં નવા સિતારગુરુ મહેબૂબ નદીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેબૂબ નદીમ આગ્રા ઘરાનાના ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન (પ્રાણપિયા) અને...