
ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી આગામી બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાવાની...
જીએસએસ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી, જેમાંથી 500થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોલિકા માતાનું પૂજન-અર્ચન કર્યું હતું.
નિસડનમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સોમવારે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.

ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી આગામી બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાવાની...

શ્રી લોહાણા મહાપરિષદ લોહાણા સમુદાયની એકતા, તેની સમૃદ્ધ પરંપરાઓના જતન અને ભાવિ પેઢીઓને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ અને સમર્પિત વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન છે. વિવિધ...

આપણી દુનિયા રીલ હીરોથી ભરેલી છે, પરંતુ આપણને રીલ હીરો કરતાં વાસ્તવિક હીરોની વધુ જરૂર છે. જે હીરોએ સમાજ બદલ્યો છે, જેઓએ બાળકોનું ભવિષ્ય બદલ્યું છે, જેઓએ...

કમાન્ડર-ઈન-ચીફ ઓફ ધ અબુ ધાબી પોલીસ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીએ 26 ડિસેમ્બર 2025ના રોજ BAPS હિન્દુ...

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી...

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં...

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં...

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG)...

ગો ધાર્મિક દ્વારા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચ વીરાસતના સાદર સંસ્મરણ અને ક્લાઈમેટ એક્શનના સપોર્ટ માટે યોજાએલી વાર્ષિક સોલ્ટ રાઈડ (નમકયાત્રા)ની પૂર્ણાહૂતિ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...