
બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.
બેસ્ટવે ગ્રૂપ દ્વારા શુક્રવાર 19 જૂને રોયલ એસ્કોટ ખાતે 33મી એન્યુઅલ ચેરિટી રેસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર એઈડ માટે ભંડોળ એકત્ર કરવાના આ પ્રસંગે યુકેના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર અને મેઈડનહેડના બેરોનેસ થેરેસા મે, બેસ્ટવે ગ્રૂપના સ્થાપક...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના સાઉથ લંડન ચેપ્ટરના ઈનિશિયેટિવના હિસ્સારુપે ગ્રેન્જ, વેલિંગ્ટન ખાતે એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્વેસ્ટર્સ અને કોમ્યુનિટી અગ્રણીઓના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 લોકોની ઉપસ્થિતિમાં HEFના...

બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોટાદ તાલુકાના સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે કેનેડા પ્રવાસ દરમિયાન 26 જૂનના રોજ ટોરન્ટોમાં શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે મુલાકાત...

ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા પ્રતિબંધો બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની તંગી વચ્ચે હવે તેની અસર ધાર્મિક સંસ્થાઓમાં...

મધ્ય ગુજરાતમાં આવેલા રાજ્યના ટોચના શિક્ષણ સંસ્થાન ચારુસેટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અતુલભાઈ એમ. પટેલ 3 જૂનથી યુકેના મુલાકાતે આવી રહ્યા છે. સૌપ્રથમ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, સેવા અને સામાજિક મેળાવડામાં સામેલ થઈ શકે તે માટે પવિત્ર અધિક માસમાં વિવિધ...

વર્લ્ડ ઝોરોસ્ટ્રીયન ઓર્ગેનાઇઝેશન (WZO) ટ્રસ્ટ ફંડ્સના અધ્યક્ષ દિનશા તંબોલીએ જણાવ્યું છે કે જો વર્તમાન પરિસ્થિતિ જ ચાલુ રહેશે, તો ભારતમાં પારસી વસ્તી વર્ષ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...