- 27 Aug 2026

ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સજાગ ભાષાપ્રેમીઓએ ગુજરાતી શિક્ષણ પરિષદનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.
વર્તમાન વિશ્વમાં યુવા પેઢી સાથે સંકળાવાનું કે સંપર્ક જાળવવાનું અગાઉની સરખામણીએ વધુ મહત્ત્વ ધરાવે છે ત્યારે હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે (HSS UK)એ દર્શાવ્યું છે કે આ મજબૂત નાગરિક જવાબદારી અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સ્વાભાવિક રીતે સાથે સાથે રહે...
નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સજાગ ભાષાપ્રેમીઓએ ગુજરાતી શિક્ષણ પરિષદનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.

સોજિત્રા સમાજ દ્વારા છ ગામના સહયોગ સાથે હેરોના બ્લુ રુમ ખાતે રવિવાર 23 ઓગસ્ટે વાર્ષિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા, બંધુત્વ અને કોમ્યુનિટીની...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતી નિમિત્તે ગયા બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં પૂ. મોરારીબાપુની નવ દિવસીય રામકથા ‘માનસ...

કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર...

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - મેમનગર ખાતે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ખૂબ જ ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરાઇ હતી. પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી...

હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા રવિવાર 16 ઓગસ્ટના રોજ ગર્વપૂર્વક ભારતના 80મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. ચેરપર્સન નિર્મળાબહેન પટેલ અને સમર્પિત...

ધ ભવન, લંડન દ્વારા શનિવાર 8 ઓગસ્ટે ઐતિહાસિક હેરો સ્કૂલ ખાતે સૌપ્રથમ વખત તેની સમર સ્કૂલ ફિનાલેની રજૂઆત કરવામાં આવી હતી. આ લેન્ડમાર્ક સ્થળે ભારતીય ક્લાસિકલ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદના સંતો ઇંગ્લેન્ડ ખાતે સત્સંગ પ્રચાર કરી રહ્યા છે. તેના ઉપક્રમે ગુરુ મુક્તજીવન સ્વામીબાપાના ચરણોથી પાવન...