- 09 Sep 2026

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની વાર્ષિક ઉજવણી નિમિત્તે મહેમાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્તિત રહેતા ભક્તિવેદાંત મેનોર જીવંત બની ગયું હતું. આ...
યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બરે બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’માં સામેલ થયા હતા.
બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ સ્વર્ણિમ ભવિષ્યની ઝલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ બાળ કૃષ્ણને દર્શાવતી સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે કરાયો હતો. બ્રહ્માકુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર જયંતી અને હર્ટ્સમીઅરના...

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની વાર્ષિક ઉજવણી નિમિત્તે મહેમાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્તિત રહેતા ભક્તિવેદાંત મેનોર જીવંત બની ગયું હતું. આ...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની 27મી વર્ષગાંઠ-પાટોત્સવની ઉજવણી 30 ઓગસ્ટ 2026ના રોજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. મંદિરના...

હિન્દુ કાઉન્સિલ, યુકે દ્વારા નેપાળના વિનાશક પૂર અને ભૂસ્ખલનોનો ભોગ બનેલા લોકો માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. હિન્દુ કાઉન્સિલ યુકેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ...

ફ્રાન્સની રાજધાની પેરિસના હૃદય એવા એફિલ ટાવરની પાસે પાંચમી સપ્ટેમ્બરે ભારતીય સંસ્કૃતિ, સંગીત અને ભક્તિની ઉજવણીથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું, જ્યારે હજારો...

ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર - પેરિસનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ બીએપીએસના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ચોથી સપ્ટેમ્બરે ધામેચા લોહાણા સેન્ટરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.

તાજેતરમાં નેપાળમાં આવેલા અત્યંત ભયાનક અને વિનાશક પૂરે ચારેય તરફ ભારે તારાજી સર્જી છે. આ હોનારતમાં હજારો લોકો બેઘર બન્યા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે...

અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગર ખાતે નેપાળ-તિબેટ બોર્ડર પર વિનાશક પૂરનો ભોગ બનેલા મૃતકોની શાશ્વત શાંતિ માટે પ.પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...