કુમકુમ ‘આનંદધામ’માં સાકાર થયું ‘પ્રસાદી સ્થાન’ઃ સ્વામિનારાયણ પ્રભુની 200 વર્ષ જૂની વસ્તુના દર્શન થશે

અમદાવાદ શહેરના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા હીરાપુર સ્થિત આનંદધામ ખાતે શનિવારના રોજ ‘પ્રસાદી સ્થાન’ ખુલ્લું મૂકાશે. અહીં હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પ્રસાદીની વસ્તુઓના દર્શન કરી શકશે. 

ભવન માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડમાં વધારોઃ વિરોધ અભિયાન યથાવત રખાશે

હેમરસ્મિથ એન્ડ ફૂલહામ કાઉન્સિલ દ્વારા ભારતીય વિદ્યા ભવન (ધ ભવન) માટે પાર્કિંગ ગ્રેસ પીરિયડ વધારી આપવામાં આવ્યો છે. યુકેમાં ભારતીય ક્લાસિકલ કલાઓ અને સંસ્કૃતિના ક્ષેત્રે સમર્પિત સૌથી અગ્રેસર સંસ્થાઓમાં એક ભારતીય વિદ્યા ભવન દ્વારા હેમરસ્મિથ એન્ડ...

 ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા શનિવાર 1 નવેમ્બરે જલારામ બાપા જયંતી ઉજવાઈ હતી. ભક્તો સવારના 10 વાગ્યાથી જ પૂજાપ્રાર્થના-દર્શન અર્થે મંદિરમાં...

 લાયન્સ ક્લબ ઓફ લંડન-ફિન્ચલી દ્વારા શુક્રવાર 17 ઓક્ટોબર 2025ના દિવસે  એવરેસ્ટ ઓબેરકોર્ન ખાતે દિવાળીની વિશિષ્ટ ઊજવણી કરવામાં આવી હતી જેમાં 80થી વધુ મહેમાન...

શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર- ફોરેસ્ટ ગેટ દ્વારા આયોજિત તુલસીવિવાહ સમારંભમાં લંડન અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો ભક્તોએ હાજરી આપી આનંદપૂર્વક ઊજવણી  કરી...

ગત મહિને રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામા ખાતે ફેસ્ટિવલ ઉત્સવનું અતુલનીય વેચાણ પ્રદર્શન કરાયાના પગલે કાર્ડિફની અગ્રેસર ઈન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર...

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા...

નીસડન ટેમ્પલમાં સોમવાર 20મી ઓક્ટોબરે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક અંધકાર પર પ્રકાશના વિજયના દિવાળી ઉત્સવની પરંપરાગત ઊજવણી કરવામાં આવી હતી, જેમાં દર્શન, પ્રાર્થના...

હનુમાન હિન્દુ મંદિર દ્વારા ભવ્ય અન્નકૂટ સાથે એકતા, સમર્પણ અને સંવાદિતાની ભાવના સાથે વિવિધ આસ્થાની કોમ્યુનિટીને નિકટ લાવવા પાંચ દિવસ સુધી દિવાળીની ઊજવણી...



to the free, weekly Gujarat Samachar email newsletter