
નોર્થ હેરોમાં આવેલા હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 27 મેના રોજ વ્યાવસાયિક સમુદાયની સેવાના દસકાની ઉજવણી કરવામાં આવી હતી.
બેસ્ટવે હોલસેલ દ્વારા 17 જૂનના રોજ ધ રોયલ એસ્કોટ ખાતે એન્યુઅલ ચેરિટી રેસ ડે યોજાયો હતો.
ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષ અને ક્વીન એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે અક્ષયપાત્ર ફાઉન્ડેશન - યુકે દ્વારા સ્વાતિ નાટેકરના લાઇવ ઇન કોન્સર્ટ ‘નઝરાના - ધ ઓફરિંગ’નું આયોજન કરાયું હતું.
નોર્થ હેરોમાં આવેલા હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 27 મેના રોજ વ્યાવસાયિક સમુદાયની સેવાના દસકાની ઉજવણી કરવામાં આવી હતી.
રવિવાર 29 મે 2022 ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈસ્ટિટ્યુટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સમાજને સાથે લાવવા બદલ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ હું ગુજરાત સમાચાર અને અશિયન વોઇસને અભિનંદન આપવા માગુ છું: રોહિતભાઈ વઢવાણા
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ત્રાપજ મુકામે આયોજિત શાનદાર સમારોહમાં પૂ. મોરારિબાપુના હસ્તે કવિ ત્રાપજકરના 11 પુસ્તકોનું વિમોચન થયું હતું. જૂની રંગભૂમિના...
લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગડમ (LCUK) દ્વારા ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એ ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન કરવામાં આવ્યું...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓના કાર્યક્રમોની ઝલક...
ગત ગુરૂવાર, ૧૯ મે'ના રોજ વેમ્બલીના શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ, શ્રી સનાતન મંદિરના ગોકલદાસ હોલમાં "આરોગ્યવર્ધિની યજ્ઞ"નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની...
યુએસના ટેક્સાસ સ્ટેટના ડલાસ ખાતે શ્રીવલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહોદયની પ્રેરણાથી પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી ‘શ્રીનાથધામ’નું નિર્માણ થનાર...
ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો...