
ફિલ્મ ‘સરબજીત’માં ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલા કલાકાર રાજન સહગલનું તાજેતરમાં મૃત્યુ થયું છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે ૩૬ વરસની વયે કેમનું ચંદીગઢમાં...
દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના...
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...
ફિલ્મ ‘સરબજીત’માં ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલા કલાકાર રાજન સહગલનું તાજેતરમાં મૃત્યુ થયું છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે ૩૬ વરસની વયે કેમનું ચંદીગઢમાં...
‘શોલે’ના સુરમા ભોપાલીના પાત્રથી વિખ્યાત કલાકાર જગદીપનું આઠમી જુલાઈએ અવસાન થયું હતું. જગદીપની અંતિમ વિધિ મુંબઈ નજીકના મઝગાંવ સ્થિત કબ્રસ્તાનમાં કરાઈ હતી....
દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સ્ટાર સુશીલ ગૌડાએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. તેણે આઠમી જુલાઈએ પોતાના વતન માંડયાના ઘરમાં આપઘાત કર્યો હતો.
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા હોવાની જાણકારી...
એક્ટર અને થિયેટર પર્સનાલિટી દીપક દવેનું હૃદયરોગના હુમલાથી ન્યૂ યોર્કમાં નિધન થયું છે.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, છતાં તેની આત્મહત્યા પાછળનું કારણ તો બહાર આવતું નથી. આથી ઉલ્ટું દરરોજ નીતનવી વાતો...
હિન્દી ફિલ્મઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઇએ મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડ ડાન્સના ‘ધક-ધક’ ગણાતા...
ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં...
બોલિવૂડ સિંગર સોનુ નિગમે તાજેતરમાં વધુ એક વીડિયોમાં ખુલ્લેઆમ ટી સિરીઝ કંપની અને તેના માલિક ભૂષણ કુમાર સામે જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂક્યો...
૨૦૧૯માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરી છે. કેન્દ્રિય સૂચના-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે...