
કામની અછત, પૈસાની તંગી, આત્મહત્યાઓ, આરોપ-પ્રત્યારોપ, સગાવાદ (નેપોટિઝ્મ), ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ. બોલિવૂડમાં લોકડાઉન પછી ઉથલ-પાથલ મચી ગઇ છે. જેને...
દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના...
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...
કામની અછત, પૈસાની તંગી, આત્મહત્યાઓ, આરોપ-પ્રત્યારોપ, સગાવાદ (નેપોટિઝ્મ), ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ. બોલિવૂડમાં લોકડાઉન પછી ઉથલ-પાથલ મચી ગઇ છે. જેને...
સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કારણની એક તરફ કાયદેસર તપાસ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુશાંતનાં તેરમા વિધિના દિવસે સુશાંતના પરિવારે ઘોષણા કરી છે કે સુશાંતના...
ટીકટોક સ્ટાર સિયા કક્કડે (ઉં ૧૬) ૨૫મી જૂને આત્મહત્યા કરી છે. સિયા સોશિયલ મીડિયા પર તેના વીડિયોથી ઘણી પ્રખ્યાત હતી. જોકે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું...
બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અગાઉ કેટલાય પરપ્રાંતીયોને બસ દ્વારા તેમના વતન પહોંચવાની વ્યવસ્થા કર્યા પછી કેરળના એન્નાકુર્લમમાં સિવણકામ અને ભરતકામનું એક કારખાનું...
પીઢ અભિનેતા સંજય દત્તે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ડબ્બાવાળાઓ દાયકાઓથી મુંબઈગરાઓને ઘરનું ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે, પણ હવે તેમન ટેકો આપવાનો આપણો...
ફિલ્મી ગીતોમાં લીડ એકટર્સની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં રદમ મિલાવતા ડાન્સર્સના લાઈવલી ટ્રુપ સાથે બોલિવૂડના ગીતો જીવંત બને છે. કોરોના સંકટમાં મુશ્કેલીમાં મુકાયેલા...
કોરોના મહામારીના સંકટ અને લોકડાઉન વચ્ચે બોલિવૂડના કલાકારો પોતપોતાની રીતે જરૂરિયાતમંદોને સહાય કરી રહ્યાં છે. અભિનેત્રી કેટરિના કૈફ પણ જરૂરિયાતમંદ રોજમદારને...
અમિતાભ બચ્ચનની કંપની એબી કોર્પ દ્વારા કોરોના અને લોકડાઉનના કારણે સંકટમાં ફસાયેલા જરૂરિયાતમંદો માટે ભોજન અને અન્ય કિટની વ્યવસ્થા તો અગાઉ કરાઈ જ છે. ઉત્તર...
મે, ૨૦૧૨ની આ વાત છે. કસરતી પણ સપ્રમાણ શરીર ધરાવતો એક છોકરો સાબરમતી રેલવે સ્ટેશન નજીકના એક ગ્રાઉન્ડમાં કેટલાક છોકરાઓ સાથે ક્રિકેટ રમતો હતો. આમ તો આ ફિલ્મ...
‘છિછોરે’, ‘કેદારનાથ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી ફિલ્મોના પાત્રો થકી આમ આદમીને જીવન સામે લડવાનો સંદેશ આપનાર પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંત સિંહનો પાર્થિવ દેહ...