અનુપમ જલોટાની રહેમાનને સલાહઃ ફરી હિન્દુ બની જાઓ, કામ પણ મળશે

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું

રૂ. 130 કરોડ... ‘ધૂરંધર’ ઓટીટી ડીલ

આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે...

વર્ષ ૨૦૨૦ બોલિવૂડ જગતમાં દુઃખદ ઘટનાઓને લઈને આવ્યું છે. પહેલાં જ ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન અને સુશાતસિંહ રાજપૂતના નિધનના સમાચારથી મોટી ખોટ પડી છે....

અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે વિવાદ ચાલે છે તેમાં રોજ નવા સમાચાર આવતા રહે છે. આ કડીમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે...

ડ્રગ્સ કેસમાં જ્યારથી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની ધરપકડ થઇ છે ત્યારથી બોલિવૂડના કલાકારો દ્વારા નશીલા પદાર્થોના સેવનનો મુદ્દો ચર્ચાસ્પદ...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા....

ભારત સરકારે ગત દિવસોમાં પોપ્યુલર બેટલ રોયલ ગેમ ‘પબજી’ મોબાઈલ સહિત ૧૧૮ વિદેશી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેના પછી લાખો યુઝર્સ પબજીના વિકલ્પરૂપે...

કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં તમામ ફિલ્મ થીએટર્સને બંધ કરાયા હતા. હવે યુએસએના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં થીએટર્સને ફરી શરૂ થયા છે. નવી વાત એ...



to the free, weekly Gujarat Samachar email newsletter