
સુશાંતના મૃત્યુ કેસ હવે બોલિવૂડ ડ્રગ કેસમાં બદલાતો જાય છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ રિયાએ ડ્રગ્સનું સેવન કરતી હોવાની કબૂલાત કર્યા બાદ...
મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.
એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....

સુશાંતના મૃત્યુ કેસ હવે બોલિવૂડ ડ્રગ કેસમાં બદલાતો જાય છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ રિયાએ ડ્રગ્સનું સેવન કરતી હોવાની કબૂલાત કર્યા બાદ...

બોલિવૂડના ટોચના કલાકારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૭૦મા જન્મદિને શુભકામનાઓ પાઠવી હતી...

એકશન અને ડાન્સના ટેલન્ટ માટે જાણીતો ટાઇગર શ્રોફ હવે ફેન્સ માટે એક સરપ્રાઇઝ લઇને આવ્યો છે. તે ચાહકોને પોતાની એક નવી ટેલન્ટ દેખાડવાનો છે અને તે છે ગાયકીની.

નવમી સપ્ટેમ્બરે પોતાનો ૫૩મો જન્મદિવસ ‘ખિલાડી’ અક્ષય કુમારની ૨૦૨૦માં એક પણ ફિલ્મ રીલિઝ નથી થઇ અને આમ છતાં તેણે ૩૬૮ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લીધી છે.

સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે...

વર્ષ ૨૦૨૦ બોલિવૂડ જગતમાં દુઃખદ ઘટનાઓને લઈને આવ્યું છે. પહેલાં જ ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન અને સુશાતસિંહ રાજપૂતના નિધનના સમાચારથી મોટી ખોટ પડી છે....

અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે વિવાદ ચાલે છે તેમાં રોજ નવા સમાચાર આવતા રહે છે. આ કડીમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે...

ડ્રગ્સ કેસમાં જ્યારથી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની ધરપકડ થઇ છે ત્યારથી બોલિવૂડના કલાકારો દ્વારા નશીલા પદાર્થોના સેવનનો મુદ્દો ચર્ચાસ્પદ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના ચેરમેનપદે વરણી કરી છે.