અનુપમ જલોટાની રહેમાનને સલાહઃ ફરી હિન્દુ બની જાઓ, કામ પણ મળશે

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું

રૂ. 130 કરોડ... ‘ધૂરંધર’ ઓટીટી ડીલ

આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

હિન્દી ફિલ્મઉદ્યોગમાં કંગના રણૌત પોતાના બિનધાસ્ત નિવેદનો માટે જાણીતી છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના દિવસથી તે મહારાષ્ટ્ર પોલીસની કથિત નિષ્ક્રિયતા,...

સુશાંત કેસની ચર્ચા દરમિયાન રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી બહુ ચર્ચામાં આવ્યા નહોતા. જોકે દીકરા શૌવિકની ધરપકડ બાદ તેમણે પહેલી વખત જાહેરમાં નારાજગી વ્યક્ત...

ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસરાની તપાસ શરૂ કરી છે. કોઈને ઝેર અપાયું હતું કે નહીં તેની જાણકારી વિસરા ટેસ્ટ...

સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...

સંજય દત્તને ફેંફસાના કેન્સરનું નિદાન થયું છે તેને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું કહેવાઇ રહ્યું છે. સંજય દત્તને અમેરિકાના પાંચ વરસના વિઝા પણ મળી ગયા છે પરંતુ...

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ મામલે દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે ત્યારથી આરોપીઓની પૂછપરછમાં નીતનવીન જાણકારી બહાર...

૨૪ ઓગષ્ટ ૨૦૦૦ના રોજ જાણીતી સંગીતકાર બેલડીના શ્રી કલ્યાણજીભાઇએ અંતિમ શ્વાસ લીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો હતો. આજે એ ઘટનાને...

આમિર ખાન અભિનિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કરવા નિર્માતાએ કમર કસી છે. ચંડીગઢ, અમૃતસર, રાજસ્થાનમાં ફિલ્મનું ૬૦થી ૭૦ ટકા શૂટિંગ પૂરું થઇ ગયું...

બોલિવૂડ એક્ટર કપિલ ઝવેરીએ તાજેતરમાં ગોવામાં તેની વિલામાં રેવ પાર્ટી યોજી હતી. ગોવા પોલીસે આ રેવ પાર્ટીમાંથી રૂ. ૯ લાખના ડ્રગ્સ સાથે કપિલની ધરપકડ કરી હતી.

આસામમા ભારે વરસાદ અને પૂરથી અતિ તારાજી સર્જાઈ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પછી હવે અક્ષય કુમારે પણ આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરી છે. અક્ષયકુમારે...



to the free, weekly Gujarat Samachar email newsletter