‘કમ્પલીટ મેન’ના નિર્માતા સિંઘાનિયાની અલવિદાઃ 67 વર્ષની વયે હોટ એર બલૂનથી ઇતિહાસ રચ્યો હતો

ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...

ભારતીય ઘરોમાં રૂ. 445 લાખ કરોડનું સોનું-જ્વેલરી ખરીદીમાં ચીન કરતાં પણ એક ડગલું આગળ

ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને ગોલ્ડ જ્વેલરીનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે. 

બ્રિટિશ સરકારે યુકેના 5G નેટવર્ક્સ માટે આગામી સપ્ટેમ્બર મહિનાથી ચાઈનીઝ ટેલિકોમ જાયન્ટ હુવેઈ સહિત કંપનીઓના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે....

એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ત્રીજી ડિસેમ્બરે સવારે ૯૮ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી સારવાર હેઠળ હતા. ઉદ્યોગજગતમાં...

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) કંપની સાથે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના રૂપિયા ૨૫,૦૦૦ કરોડના...

ચીન સાથે વણસેલા સંબંધો પછી મેક ઇન ઇન્ડિયાનો વિચાર દિન-પ્રતિદિન બળવત્તર બની રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગકારો મેક ઇન ઇન્ડિયામાં વધારેને વધારે રસ લઇ રહ્યા છે....

કોરોના મહામારીના સંકટને કારણે આખી દુનિયાને આર્થિક કટોકટી નડી રહી છે, પણ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણની રેલમછેલ છે. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ (FDI)નું પ્રમાણ...

ભારતની સૌથી મોટી આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ રિશિ સુનાક બ્રિટનના નાણા પ્રધાન છે. પરંતુ પોતાની સંપત્તિ જાહેર કરવામાં...

અદાણી ગ્રીન એનર્જીના શેર જે સૌરઊર્જા પ્રોજેક્ટને કારણે વધી રહ્યા છે તે પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળીના કોઈ ગેરેન્ટેડ ખરીદદાર અદાણી પાસે નથી. આથી આ...

સફળ ફિલ્મી સિતારાઓ યુવાનોના રોલ મોડેલ બની જતા હોય છે. તેમની ફિલ્મી પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિક જીવાતી જિંદગીનો પ્રભાવ પણ યુવાનો, લોકો પર પડતો હોય છે....

કેન્યામાં બનતો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ચેવડો યુકેમાં દરેક જાણીતી એશિયન ગ્રોસરી દુકાનોમાં પણ ઉપલબ્ધ છે. આ ચેવડો ખરીદો અને મેળવો...

ગુજરાતનો દરિયાકિનારો વિશ્વવેપાર માટેનો ગેટ વે ઓફ ઈન્ડિયા બની રહ્યો છે. ભારતમાં તાજેતરમાં સમુદ્રી માર્ગે જે વેપાર થયો છે તેમાંથી ૪૦ ટકા વેપાર માત્ર ગુજરાતના...



to the free, weekly Gujarat Samachar email newsletter