
કોરોના મહામારીના લોકડાઉનમાં વર્કર્સ ઘેર રહીને ઓફિસનું કામકાજ કર્યા વિના જ ચોક્કસ વેતન મેળવી શકે તે માટે ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કરેલી ૩૦ બિલિયન પાઉન્ડની...
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...
વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...
કોરોના મહામારીના લોકડાઉનમાં વર્કર્સ ઘેર રહીને ઓફિસનું કામકાજ કર્યા વિના જ ચોક્કસ વેતન મેળવી શકે તે માટે ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કરેલી ૩૦ બિલિયન પાઉન્ડની...
‘ગુજરાત સમાચાર’ના ઘણાં વાચકોએ ‘યુટિલિટી ડીલ્સ’ની ઓફરનો લાભ લીધો છે. ઘણી કંપનીઓ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. કંઈ કંપનીની ડીલ સારી છે તે સમજવામાં આપણે...
લંડનઃ ભારતના તાતા જૂથ અને સિંગાપોર એરલાઈન્સના સંયુક્ત સાહસ ‘વિસ્તારા’ એરલાઈન દ્વારા ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી ‘ટ્રાન્સપોર્ટ બબલ’ની રચનાના ભાગરુપે ૨૮...
કોરોના મહામારીનો સામનો કરવા માટે સરકારે બિલિયન્સ પાઉન્ડનું કરજ લેવું પડ્યું હોવાથી બ્રિટનનું રાષ્ટ્રીય કરજ સૌપ્રથમ વખત ૨ ટ્રિલિયન પાઉન્ડના આંકડાને વટાવી ગયું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જાહેર ક્ષેત્રની૫ નાણાકીય સ્થિતિ અંગે...
પંજાબ નેશનલ બેન્ક સાથે અંદાજે ૧૧,૦૦૦ કરોડ રુપિયાથી વધુની છેતરપિંડી આચરનારા અને ગત વર્ષના માર્ચ મહિનાથી યુકેની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા હીરાના વેપારી...
રા એટોલના ડાઈવર્સના સ્વર્ગમાં સ્થિત અને પારદર્શક પાણીથી ઘેરાયેલો એક પ્રાચીન બીચ. અદારન સિલેક્ટ મીધુપ્પારુ પ્રિમિયમ ઓલ ઈન્ક્યુલ્યુઝીવ આપનો થાક ઉતારવા માટે...
પરદેશથી પરત ભારત જનારા પ્રવાસીઓ માટે સરકારે ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન ટાઇમ નક્કી કર્યો છે. યુ.કે.થી ભારત ખાસ કરીને ગુજરાત જનારા પ્રવાસીઓને કોઇ સગાસહોદર કે...
વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર જાપાન સાથે યુકેની વેપારસંધિ હાલ ઘોંચમાં પડી ગઈ છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસે બ્રિટિશ બ્લુ ચીઝના સમર્થનમાં...
બ્રિટનનું અર્થતંત્ર મંદીની ડામાડોળ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨.૨ ટકાના સંકોચનની સરખામણીએ જૂન સુધીના...
શરાબના વેચાણ માટે પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ આપેલા આદેશમાં છૂટછાટને લીધે હોટલો અને રેસ્ટોરન્ટ્સને જીવતદાન મળ્યું છે. ટુરિઝમ કેબિનેટ સેક્રેટરી નજીબ બલાલાએ સહી કરેલા પત્ર મુજબ લોજ, હોટલો અને રેસ્ટોરન્ટ્સને તેમના ગ્રાહકોને ખાનગીમાં શરાબ વેચવાની મંજૂરી...