‘કમ્પલીટ મેન’ના નિર્માતા સિંઘાનિયાની અલવિદાઃ 67 વર્ષની વયે હોટ એર બલૂનથી ઇતિહાસ રચ્યો હતો

ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...

ભારતીય ઘરોમાં રૂ. 445 લાખ કરોડનું સોનું-જ્વેલરી ખરીદીમાં ચીન કરતાં પણ એક ડગલું આગળ

ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને ગોલ્ડ જ્વેલરીનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે. 

નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના ચોંકાવનારા અહેવાલમાં જણાવાયું છે કે ૫૦ બિલિયન પાઉન્ડના મૂલ્યની બેન્કનોટ્સ ચલણમાંથી ‘લાપતા’ છે. NAO નું કહેવું છે કે આ નોટ્સ ‘શેડો...

ઓક્ટોબર મહિનાના અંતે ફર્લો સ્કીમ બંધ થઈ રહી છે ત્યારે સ્કીમને લંબાવવા ચાન્સેલર રિશિ સુનાક પર ભારે દબાણ થઈ રહ્યું છે. જોકે, સુનાક આ માટે તૈયાર નથી. ચાન્સેલરે...

દેશભરમાં કોરોના વાઈરસના કેસીસ વધી રહ્યા છે અને ફરી લોકડાઉન લદાઈ શકે તેવી આશંકાએ લોકોએ ગભરાટ સાથે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી વધારી દીધી છે. આના પરિણામે, સુપરમાર્કેટ્સ...

યુકેમાં લોકડાઉનના નિયંત્રણો હળવાં કરાયા છે અને વર્કર્સને કામે જવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે ત્યારે નવા અભ્યાસ અનુસાર ૫૮ ટકા વર્કર્સ ઓફિસમાં સપ્તાહના પાંચ...

અમેરિકાના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની ‘ફિનસેન’ નામે જાણીતી ઇન્વેસ્ટિગેશન એજન્સી ધ ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટના લિક થયેલા દસ્તાવેજો પરથી દુનિયાભરની અગ્રણી બેન્કોની કાળા નાણાં ધોળા કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પત્રકારોના આંતરરાષ્ટ્રીય...

 બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા તેના માનીતા સ્ટાફ અને સ્ટારના વેતનોમાં જંગી વધારો જાહેર કરાયો છે. BBCનું વેજબિલ ૩.૫ ટકાના વધારા સાથે ૧.૫૩...

વડોદરા શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં...

યુકે અને જાપાન વચ્ચે શુક્રવાર ૧૧ સપ્ટેમ્બરે બ્રેક્ઝિટ પછી સૌપ્રથમ ૧૫.૨ બિલિયન પાઉન્ડની ઐતિહાસિક વેપારસંધિ થઈ હતી. યુકેના ટ્રેડ મિનિસ્ટર લિઝ ટ્રસ અને જાપાનના...

મીડિયા જાયન્ટ બ્લૂમબર્ગે લંડનના ૪,૦૦૦ કર્મચારી સહિત વિશ્વભરના તેના ૨૦,૦૦૦ કર્મચારી કામે આવવા લાગે તે માટે વિશિષ્ટ ઓફર કરી છે. કર્મચારીઓ વાઈરસથી હેલ્થના...

પંજાબ નેશનલ બેંકના ૧૪,૦૦૦ કરોડના કૌભાંડમાં ફરાર હીરા-જ્વેલરી બિઝનેસમેન નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરવામાં આવશે તો તેને નિષ્પક્ષ ન્યાય નહિ મળે તેવી...



to the free, weekly Gujarat Samachar email newsletter