
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પરના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપી છે. હવે આ વિઝા હેઠળના લોકો આગામી પ્રતિબંધ પહેલાં તેમની જૂની નોકરી અથવા જૂની...
બીએપીએસ ચેરિટીઝ દ્વારા તાજેતરમાં પ્રથમ હેલ્થકેર પ્રોફેશનલ્સ કોન્ફરન્સ (HPC25)નું શાનદાર આયોજન કરાયું હતું. હ્યુસ્ટનમાં આયોજિત આ કોન્ફરન્સમાં 30થી વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1,150 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિકતા અને તબીબી...
ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પરના પ્રતિબંધમાં કેટલીક છૂટ આપી છે. હવે આ વિઝા હેઠળના લોકો આગામી પ્રતિબંધ પહેલાં તેમની જૂની નોકરી અથવા જૂની...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સંબંધો મજબૂત કરવાના મામલે અમેરિકાના અન્ય કોઇ રાષ્ટ્રપતિથી આગળ હોવાનો વ્હાઈટ હાઉસે દાવો કર્યો છે. વ્હાઈટ હાઉસના એક અહેવાલમાં...
૧૪ ઓગસ્ટને શુક્રવારે BAPS ચેરિટીઝ દ્વારા સુઝેન જી. કોમેન સંસ્થાને સ્તન કેન્સર પીડિત અને જીવિત લોકોની સહાય માટે $૨૫,૦૦૦ની સહાય અપાઈ હતી. અમેરિકામાં દર વર્ષે...
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી અને મેગન મર્કલે ૧૪.૬૫ મિલિયન ડોલરની કિંમતે યુએસના કેલિફોર્નિયાની સાન્ટા બાર્બરા એસ્ટેટના મોન્ટેસિટોમાં વિશાળ ઘર...
પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર - ગાયક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં ન્યૂ જર્સીમાં નિધન થયું હતું. મેવાતી ઘરાનાના ૯૦ વર્ષીય પંડિત જસરાજના પરિવારજનોએ જણાવ્યું કે, હૃદયરોગના હુમલાને લીધે પંડિતજીએ વહેલી સવારે...
ભારતીય મૂળનાં સાંસદ કમલા હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બન્યા છે. આ પછી તેમણે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બ્રિડેન સાથે વિલમિંગ્ટનમાં...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું ૧૬મી ઓગસ્ટે અવસાન થયું હતું. તેઓ ૭૧ વર્ષના હતા. એક દિવસ અગાઉ જ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભાઈ અને મિત્ર રોબર્ટને મળવા ગયા હતા. આ સમાચાર ખુદ ટ્રમ્પે એક નિવેદનમાં આપ્યા હતા.
જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા ૩૯ વર્ષના ગુજરાતી મૂળના ડોક્ટર દેવ ચોકસીની ન્યૂ યોર્ક સિટીના નવા હેલ્થ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હોવાની જાહેરાત મેયર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ વિશ્વભરમાં વસતા ભાવિકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. વોશિંગ્ટનમાં ભારતીય...
ભારતીય રિસર્ચર શર્મિષ્ઠા સેન (ઉં ૪૩) પહેલી ઓગસ્ટે ચિશહોમ પાર્કમાં જોગિંગ માટે ગયા હતા ત્યારે તેમની હત્યા કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે પોલીસે એક...