
રિલાયન્સ જિયો અને ફેસબુકના સ્ટોક ડીલથી કોને શું લાભ થશે તે સમજો...
અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....
અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે.
રિલાયન્સ જિયો અને ફેસબુકના સ્ટોક ડીલથી કોને શું લાભ થશે તે સમજો...
દિગ્ગજ અમેરિકન કંપની ફેસબૂક અને ટોચની ભારતીય કંપની રિલાયન્સે હાથ મિલાવ્યા છે. ફેસબુકે ૫.૭ બિલિયન ડોલર (આશરે ૪૩,૫૭૪ કરોડ રૂપિયા)ના ખર્ચે જિયોના ૯.૯૯ ટકા...
એમ જ કહેવાય છે ને કે મુસીબતના સમયે મદદે આવે તે જ સાચો મિત્ર. આ જૂની કહેવત એશિયન-અમેરિકન હોટેલમાલિકોએ યુએસમાં કોરોના મહામારીના લોકડાઉનમાં અટવાઈ પડેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે ચડી ચરિતાર્થ કરી છે. હોટેલિયર્સે જરૂરતમંદ વિદ્યાર્થીઓને મફત નિવાસ...
અમેરિકામાં ભારતીય રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ કોરોના મુદ્દે ચીન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભમાં નિક્કીની ઓનલાઇન પિટિશન પર ૪૦ હજાર લોકોએ સાઇન કરી છે. નિક્કીએ આ અભિયાન માટે ૧ લાખ લોકોની સાઇન લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે આ અભિયાનને...
અમેરિકાનાા ન્યૂ યોર્ક કોરોનાનું એપીસેન્ટર બન્યું છે ત્યારે વાપીના અને હાલમાં ન્યૂ યોર્કમાં રહેતા અનાવિલ પરિવારના ૪ સભ્યોએ કોરોનાને ઘરે જ સારવાર લઈને દ્વારા હરાવ્યો હતો. વાપી જલારામ સોસાયટી સ્નેહ પાર્કના રહેવાસી અંકિત મહેન્દ્ર દેસાઇ પરિવાર સાથે...
ડભોઈના શેઠ ફળિયામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રાજેશભાઈ સૂર્યકાંત શાહ ૨૦ વર્ષ પહેલાં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. ન્યૂ જર્સીમાં રોક વે વિસ્તારમાં રહેતા અને મોલમાં નોકરી કરતા રોહિતભાઈ (ઉં ૬૦)ને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પંદર દિવસની...
અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી બ્રુકલિન હોસ્પિટલમાં હાલમાં પણ કાર્ય કરતા વડોદરાના તબીબ દંપતીના હકારાત્મક અભિગમ અને ફરજપરસ્તીની આ વાત છે. કોરોના વાઇરસ ફેલાવાના પ્રથમ તબક્કામાં જ પ્રથમ ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો...
અમેરિકામાં લોકડાઉન અને કટોકટી જાહેર થયા પછી યુનિવર્સિટી અચાનક બંધ કરી દેવાતાં ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ લોકડાઉનના કારણે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને...
વિશ્વમાં અમેરિકામાં કોરોનાએ સૌથી વધુ ભરડો લીધો હોવાના અહેવાલ વચ્ચે એક અહેવાલ પ્રમાણે યુએસમાં કોરોનાના લીધે ૪૦થી વધુ ભારતીયોનાં મોત થયાં છે અને ૧૫૦૦થી વધુ...