ગોડ પાર્ટીકલના શોધક પીટર હિગ્સનું 94 વર્ષે નિધન

વિખ્યાત ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન થયું છે. ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીતનાર હિગ્સ ગોડ પાર્ટીકલ તરીકે જાણીતી હિગ્સ બોસોન થિયરી માટે જાણીતા છે.

કેનેડાએ દિલ્હીમાં રાજદ્વારી મિશનમાંથી ભારતીયોની છટણી કરી

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ વધતી જઈ રહી છે. ભૂતકાળમાં ભારત પ૨ પાયાવિહોણા આરોપ લગાવનાર કેનેડાએ ભારતમાં રાજદ્વારી મિશનોમાંથી અનેક ભારતીય કર્મચારીઓને હટાવી દીધા છે.

હોંગ કોંગની આ તસવીર નિહાળશો અને તેની સાથે જોડાયેલી વાત જાણશો તો તમને આમાં સાહસ, ધીરજ અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ ફોટોમાં જોવા મળી રહેલો ૩૭...

લદ્દાખમાં ઘૂસણખોરી કરીને સરહદી ક્ષેત્રમાં તણાવ વધાર્યા પછી હવે ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતની જમીન હડપ કરી લેવાનો કારસો ઘડયો છે. ચીને ભૂતાન પર કબજો જમાવવા...

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આઝાદી માટે આંદોલન ઉગ્ર બન્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિવિધ દેશોના વડાઓને આમાં મદદરૂપ થવાનો અનુરોધ કરતા...

નેપાળે નવા નક્શામાં ભારતીય ક્ષેત્ર લિમ્પિયાધુરા, કાલાપાની અને પિલુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી નેપાળ નવા નકશા અંગેનો સીમાવિવાદ ન ઉકેલે ત્યાં સુધી તેમની સાથે કોઈ નક્કર વાતચીત થશે નહીં.

સાઉદીની પાકિસ્તાનને લોન ભરપાઈ કરવા નોટિસસેમસંગના વડા લીને અઢી વર્ષની જેલકાબુલમાં બે મહિલા જજની હત્યા લશ્કરે તોઈબા આતંકવાદીની શ્રેણીમાં યથાવતઇન્ડોનેશિયામાં ૬.૨નો ભૂકંપઃ

નેપાળમાં સંસદ ભંગ પછી રાજકીય કટોકટીના સંદર્ભે ચીની દખલગીરી સામે લાલ આંખ કરતાં નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર જ્ઞવલીએ એક નિવેદનમાં જણાવ્યું કે, નેપાળ પોતાની આંતરિક સમસ્યાઓ ઉકેલવા સક્ષમ છે અને પોતાના ઘરેલુ રાજકારણમાં કોઈની પણ દખલગીરી ચલાવી લેશે...

ચીને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં તેની આર્ટીલરી અને સૈનિકોના સરળ પરિવહન માટે ૩૩ કિ.મી. લાંબો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને હિંસા ભડકી હતી.

યુએસ, યુકે, ભારત સહિતના દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, પણ અમેરિકા માટે ખરાબ સમાચાર એ છે કે, સોમવારે યુએસમાં કોરોનાથી મોતની સંખ્યા ૪ લાખને...

ભારતના અનુભવી રેસર સી.એસ. સંતોષને સાઉદી અરબમાં ચાલી રહેલી ડકાર રેલી દરમિયાન જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડયો છે. અકસ્માત બાદ તરત જ તેને એર એમ્બુલન્સ દ્વારા...

 કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter