યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

કોંગોમાં ઈબોલા રોગચાળાનો ઝડપી સામુદાયિક ફેલાવો

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) દ્વારા ઈબોલા રોગચાળાના ઝડપી સામુદાયિક ફેલાવાની ચેતવણી અપાઈ છે. શુક્રવાર 5 જૂને માત્ર 24 કલાકમાં નવા 71 ઈબોલા કેસને સમર્થન અપાયું હતું. હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર 15 મેએ ઈબોલાના દુર્લભ બુન્ડિબુગ્યો સ્ટ્રેઈનનો...

પાકિસ્તાનના પ્રથમ હિંદુ મહિલા સનદી અધિકારી બનેલાં એક ડોક્ટરે હવે પંજાબ પ્રાંતના હસન અબ્દલ શહેરના મદદનીશ કમિશનર અને વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

ઘણી વખત કેન્સરનો ઉથલો મારે છે ત્યારે કીમોથેરાપી કોલોન કેન્સરની સારવારમાં રાહત આપી શકે છે. સ્થાનિક ટિસ્યુઝમાં આગળ વધેલા પરંતુ, દૂરના ટિસ્યુઝ સુધી નહિ પ્રસરેલા...

એર ઇન્ડિયાએ યુરોપિયન એવિયેશન કંપની એરબસ અને અમેરિકી કંપની બોઇંગ સાથે કરેલા ડીલનું કદ વધી રહ્યું છે. અત્યાર સુધી એ જ વાત સામે આવી હતી કે એર ઇન્ડિયાએ એરબસ...

આ રંગબેરંગી તસવીરો ફ્રાન્સના નીસ કાર્નિવલની છે. દક્ષિણ-પૂર્વીય ફ્રેન્ચ રિવેરાના નીસમાં યોજાતા અને દુનિયાનાં આ ત્રીજા સૌથી મોટા કાર્નિવલની 150મી વર્ષગાંઠ...

ભારત અને સિંગાપોરની સરકારોએ બંને દેશના લોકો વચ્ચેના વ્યવહારોનો સેતુ મજબૂત કરવાના હેતુ સાથે મંગળવારથી રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇ સેવા શરૂ કરી છે. બંને...

ભારતમાં ભલે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા ગણવાના મુદ્દે છાશવારે ખેંચતાણ ચાલતી રહેતી હોય, પણ ન્યૂઝીલેન્ડ નિવાસી ભારતીયોમાં હિન્દી ભાષાનું આગવું સ્થાન છે. દેશના...

વિશ્વના જાણીતા રોકાણકાર જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતું અને ભારતીય લોકશાહીને લગતું નિવેદન આપીને મોટો વિવાદ ઊભો કર્યો...

માઇક્રોસોફ્ટ અને ગૂગલ બાદ હવે યુ-ટ્યૂબના સીઈઓ પદે પણ એક ભારતીય આરૂઢ થયા છે. યુ-ટ્યૂબના સીઈઓપદે મૂળ ભારતીય-અમેરિકન નીલ મોહનની પસંદગી કરાઇ છે. માઇક્રોસોફ્ટ...

પૂર્વ લદ્દાખમાં ચીન સાથે 33 મહિના લાંબા સરહદ વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે દેખીતી રીતે વ્યૂહાત્મક કારણોસર ચીન સાથેની ઉત્તરીય...

કામના સ્થળે ભૂલો માટે બીજાને દોષી ઠેરવવા એ તેનાથી દૂર રહેવાનો સરળ રસ્તો છે, પરંતુ મને નથી લાગતું કે તે સારો ઉકેલ છે. તેના બદલે, આપણે ભૂલો ન કરવાનો પ્રયાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter