
બાબરના સેનાપતિ મીર બાકીએ 1 માર્ચ 1528ના રોજ રામજન્મભૂમિ પરના મંદિરને તોપના ગોળાઓથી ધ્વસ્ત કરી દીધું. 497 વર્ષ, સાત મહિના અને 22 દિવસ પછી રામ ભક્તો માટે...
કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...

બાબરના સેનાપતિ મીર બાકીએ 1 માર્ચ 1528ના રોજ રામજન્મભૂમિ પરના મંદિરને તોપના ગોળાઓથી ધ્વસ્ત કરી દીધું. 497 વર્ષ, સાત મહિના અને 22 દિવસ પછી રામ ભક્તો માટે...

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સતત સુધરી રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. ભારતે તેની જરૂરતના 10 ટકા એલપીજી અમેરિકા પાસેથી ખરીદવાનો કરાર કર્યા પછી...

અમેરિકાની સેન્ડવીચ ચેઇન જીમી જ્હોન્સ ટૂંક સમયમાં ભારતના ફૂડ કોર્ટમાં જોવા મળી શકે છે. પરંપરાગત ફૂડ અને નાસ્તા બનાવતી અને ભારતના સૌથી માટા ફૂડ ગ્રૂપની યાદીમાં...

ભવ્યાતિભવ્ય રામ મંદિરના શિખર પર મંગળવારે ધર્મધ્વજ લહેરાયો તે સાથે જ અયોધ્યાનું આકાશ જય શ્રી રામના નારાથી ગાજી ઉઠ્યું હતું. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના...

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર દુનિયામાં સૌથી વધુ 50 ટકા ટેરિફ નાંખ્યો છે. એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરતાં પણ અટકાવવા પ્રયત્નો કર્યા...

બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ શ્વાસને લગતી બીમારીથી પીડાતા હતા. તેમને થોડા દિવસ...

રાજસ્થાનનું વિખ્યાત પર્યટન સ્થળ ઉદયપુર ફરી એક વખત ભવ્યાતિભવ્ય લગ્નસમારોહના કારણે વિશ્વતખતે ચમકી ગયું છે. ધનાઢયો અને સેલિબ્રિટીસમાં ડેસ્ટિનેશન વેડિંગ માટેનું...

લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ વડીલ બંધુ સ્વ. વિનુભાઇની સ્મૃતિમાં માનવ કલ્યાણ અર્થે 10 મિલિયન પાઉન્ડ (રૂ. 108 કરોડ)નું...

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં...