
પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા ટ્રસ્ટમાંથી 1200 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર અને હાલ લીલાવતી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ...
‘સ્વર્ગની શોધમાં પહલગામ પહોંચ્યા હતા, પરંતુ મંગળવારે બપોરે જ્યારે બંદુકો ગર્જી અને લાશો પડવા લાગી ત્યારે અહેસાસ થયો કે આપણામાંથી કોઈ બચશે નહીં. પરંતુ ગોળીબાર વચ્ચે દુકાનદાર અને ખચ્ચરવાળા ફરિશ્તા બનીને આવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા.’ આ શબ્દો...
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાને પગલે ભારતના સૈન્ય હુમલાનો પાકિસ્તાનને ડર હોવાનું કબૂલી લીધું છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરશે એ નક્કી છે. ભારત તરફથી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તેમણે પાકિસ્તાનની...
પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલનું સંચાલન કરતા ટ્રસ્ટમાંથી 1200 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર અને હાલ લીલાવતી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ...
સાઉથ આફ્રિકન સંસ્થા ‘ધ વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન ફોરમ ઓફ સાઉથ આફ્રિકા (WAPFSA)’એ જામનગરસ્થિત વનતારા ફાઉન્ડેશનને વન્યજીવનની મોટા પાયે નિકાસ સામે ગંભીર...
મુંબઇઃ ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડો. જવાબહર બક્ષીના ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ પુસ્તકની ત્રીજી...
વડાપધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પરંપરા નિભાવતા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિવિધ મોરચે નોંધનીય પ્રદાન કરનાર છ ભારતીય મહિલાઓને...
વેટરન્સ એફેર્સ (VA) ફેસિલિટી ખાતે તબીબી પરીક્ષણ દરમિયાન પીઢ મહિલા પર જાતિય હુમલો કરવાના આરોપમાં 69 વર્ષીય ફીઝિશિયન રાજેશ મોતીભાઈ પટેલને બે વર્ષની ફેડરલ...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભના સમાપનના બીજા દિવસે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન...
ઝારખંડના પૂર્વીય વિસ્તાર સિંહભૂમ જિલ્લાથી 70 કિલોમીટરના અંતરે આવેલા લખાઈડીહ ગામે પોતાના નામે અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ચાર પહાડોની વચ્ચે વસેલા આ ગામમાં...
ભારત માટે પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ડેડલાઇન નજીક આવતા ભારતે વેપારવાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને વોશિંગ્ટન દોડાવ્યા છે. તેઓ તેમની અગાઉથી નિર્ધારિત...
પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાના સમાપન બાદ નરેન્દ્ર મોદીએ આ મહોત્સવમાં કરોડો લોકોની ઉપસ્થિતિને નવજાગૃતિ સમાન ગણાવી હતી. વડાપ્રધાને પોતાના બ્લોગમાં 45 દિવસના...
મુંબઇ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની રૂ. 18 કરોડની લોન માંડવાળ કરી દેવાઇ હોવાના બેબૂનિયાદ અહેવાલોથી પ્રીટી ઝિન્ટા ભારે નારાજ થઈ ગઈ છે. તેણે આ સમાચાર...