ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

બિકાનેરનો સ્વાદ દુનિયાને ચખાડનાર ‘ફન્ના બાબુ’ શિવ રતન અગ્રવાલનું નિધન

બિકાને૨ની ગલીઓના સ્વાદને વૈશ્વિક બ્રાંડ બનાવનારા બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શિવ રતન અગ્રવાલ (75)નું ચેન્નાઈમાં નિધન થયું છે. ગુરુવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ પત્નીની સારવાર અર્થે...

બજેટથી યુવા અને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનશે. સ્પેશિયલ ઈકોનોમી ઝોનને લઈ નિયમોમાં ઢીલ આપવી મોટું પગલું છે, જેથી ઘરેલુ વેપારમાં વધારો થશે. ખનીજ ક્ષેત્ર...

પહેલી જ વાર કોઈક આધ્યાત્મિક ગુરુને સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડથી પુરસ્કૃત કરાયા છે. તિબેટના બૌદ્ધ ધર્મગુરુ પહેલીવાર ગ્રેમી એવોર્ડ જીત્યા છે....

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા દેશનાં સામાન્ય બજેટ પહેલા ગુરુવારે સંસદમાં વર્ષ 2025-26નો ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અર્થતંત્રનું...

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી...

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર...

રશિયન ક્રુડમાંથી તૈયાર ફ્યૂલ પર ઈયુ દ્વારા પ્રતિબંધ મૂકાયા પછી વેસ્ટ આફ્રિકામાં ભારતના ડિઝલની નિકાસો વધી ગઈ હોવાનું શિપિંગ ડેટામાં જણાવાયું છે. ઈયુએ રશિયન ક્રુડમાંથી તૈયાર ફ્યૂલ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ભારતે ઈયુને ડિઝલની નિકાસ બંધ કરી દીધી...

ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકા દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે નેશનલ ડે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું...

શ્રી લોહાણા મહાપરિષદ (SLM) દ્વારા આયોજિત ત્રિદવસીય લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) એક્સ્પો 2026ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે, જે ગ્લોબલ બિઝનેસ કોલબરેશન...

વિશ્વના દેશોમાં 30 જાન્યુઆરીએ આધુનિક ઈતિહાસના મહામાનવ મહાત્મા ગાંધીને તેમના નિર્વાણદિને સ્મરણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 1948માં ગાંધીજીની હત્યાના...

યુનાઈટેડ સ્ટેટ્સના સ્મિથસોનિઅન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ્સ દ્વારા ભારતના ત્રણ પ્રાચીન કાંસ્ય શિલ્પો પરત મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત-અમેરિકા...



to the free, weekly Gujarat Samachar email newsletter