- 19 Mar 2024
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીનો તખતો ગોઠવાઇ ગયો છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. લોકસભાની...
ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આસામમાં ચૂંટણીપ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ તેમના હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે ટેબલેટ પર રામલલાના સુર્યતિલકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીનો તખતો ગોઠવાઇ ગયો છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. લોકસભાની...
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ દેશભરમાં ચૂંટણીનો જવર ફરી વળ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ પોતાના પ્રચાર અભિયાનની આક્રમક શરૂઆત કરી...
લોકસભા ચૂંટણીની સાથોસાથ ચાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં અરુણાચલ પ્રદેશની 60 અને સિક્કિમની 32 વિધાનસભા બેઠક માટે 19...
ટ્વિટર (વર્તમાન નામ એક્સ)ના પૂર્વ સીઇઓ પરાગ અગ્રવાલ સહિત ચાર ટોચના પૂર્વ અધિકારીઓએ એક્સના વર્તમાન માલિક એલન મસ્ક પર 128 મિલિયન ડોલર (અંદાજે 1,000 કરોડ...
એસબીઆઈના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટમાં ભારતમાં ગરીબ ઘટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે ક્રિસિલના રિપોર્ટમાં દેશના ઝડપી વિકાસ દરના આધાર પર અંદાજ મૂકવામાં...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની ગયા વર્ષે જૂન મહિનામાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. હવે નિજ્જરની કહેવાતી હત્યાનો વીડિયો સામે આવ્યો છે. દૂરના અંતરે...
એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનાર દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનું સંપૂર્ણ શ્રેય દિલ્હીના ડોક્ટરોના જૂથની સર્જિકલ...
જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મધ્ય પ્રદેશની ઇન્દોર હાઇ કોર્ટની બેન્ચે ધાર ભોજશાળાનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ)ને...
વડાપધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી 2019માં કલમ 370 નાબૂદ કરાયા બાદ સાતમી માર્ચે પહેલીવાર કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં...
દેશભરમાં શુક્રવારે મહાશિવરાત્રિ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ પવિત્ર દિવસને ભગવાન શિવના મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભાંગ-મેવાથી...