ભારતવંશી યૂટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યાઃ ખાલિસ્તાનીઓ સામે શંકાની સોય

કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.

યુદ્ધની આડઅસર... દુબઇના 250 બિલિયન ડોલરના પ્રોપર્ટી માર્કેટની ચમક ઝંખવાશે

રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...

સોના-ચાંદીના કિંમત દિનપ્રતિદિન ઐતિહાસિક ઉછાળા સાથે નવી ઊંચાઇ સ્પર્શી રહ્યા છે. આજે 13 જાન્યુઆરીએ આ લખાઇ રહ્યું છે ત્યારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(આઇબીજેએ)ના...

ભારતીય બેંચમાર્ક ઈન્ડેકસ બીએસઈ સેન્સેકસ 2025માં 7082 પોઈન્ટ એટલે કે 9.1 ટકા વધીને 85,221 પર બંધ આવ્યો હતો. સતત દસમા કેલેન્ડર વર્ષમાં સેન્સેકસમાં પોઝીટિવ...

વેનેઝુએલા સંકટે વર્ષની શરૂઆતમાં જ આખી દુનિયાને આર્થિક અનિશ્ચિતતાના સમયમાં ધકેલી દીધી છે. આ સંકટની વૈશ્વિક તેલ બજાર પર કેવી અસર થશે તેની અટકળો થઈ રહી છે. દુનિયામાં સૌથી મોટી તેલ હિસ્સેદારી, લગભગ 18 ટકા, ધરાવતું હોવા છતાં વેનેઝુએલા તેલબજારની વૈશ્વિક...

 પ્રેસિડન્ટ ટ્રમ્પે ફરી એક વખત કહ્યું છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવી જ પડશે, અને જો આમ નહીં કરે તો તે વધુ ટેરિફ લાદી શકે છે. તેમણે કહ્યું...

કેદારનાથ ધામમાં જૂન 2013માં સર્જાયેલી દુર્ઘટના વેળા પર્વત પરથી પડેલા ખડકોએ વિનાશ સર્જ્યો હતો. હવે, આ ખડકો શ્રદ્ધાનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે. કેદારનાથ...

હાર્ટફૂલનેસના માર્ગદર્શક અને શ્રી રામ ચંદ્ર મિશનના પ્રેસિડેન્ટ દાજીની રાહબરી હેઠળ વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે યુટ્યૂબ પર જીવંત પ્રસારણ કરાયેલા સામૂહિક...

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઇલ આયાતને મોટો ફટકો પડયો છે. ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદે છે અને ભારતની મોટી રિફાઇનરીઓ જેવી કે રિલાયન્સ આ...

વિવાદાસ્પદ બાબરી મસ્જિદના ઢાંચાનો સરવે કરનાર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઈ)ના પૂર્વ અધિકારી કે.કે. મોહમ્મદે કાશી અને મથુરાની બાબતમાં એક મોટો અને...

ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી થતાં બંને દેશોના આર્થિક સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ડિસેમ્બરે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 129મા એપિસોડને સંબોધતા કહ્યું હતું કે વીતી રહેલા 2025ના વર્ષે આપણને ગૌરવના ઘણા...



to the free, weekly Gujarat Samachar email newsletter