પરિવર્તનની જીવાદોરીઃ મિઝોરમ રેલ લાઇનથી દેશ સાથે જોડાયું

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...

મણિપુર ભારત માતાના મુગટને શોભાવતું રત્ન.. શાંતિ અને વિશ્વાસનો પુલ બાંધવો ખૂબ જરૂરીઃ મોદી

 ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...

છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.

દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત એરલાઈન્સમાં સ્થાન ધરાવતી એર ઈન્ડિયા દ્વારા સંચાલિત બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું. આ વિમાન અમદાવાદથી લંડન ગેટવિક જતું હતું, જે ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી...

કેનેડામાં પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળમાં ખાલિસ્તાનીઓને વ્યાપક સમર્થન મળ્યું હતું, પરંતુ નવી માર્ક કાર્ની સરકારે ખાલિસ્તાનીઓ સામે આકરી...

મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના સૂત્રધાર ઝિશાન અખ્તર ઉર્ફે...

કાટમાળમાંથી બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળી ગયા છે. તપાસ થયે સત્ય બહાર આવશે, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવી દુર્ઘટના સર્જાઇ કેમ?

અમદાવાદ-લંડન રૂટ પર ઓપરેટ થતી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થયાને સપ્તાહ વીતવા આવ્યું છે સ્વજનોનાં ડૂસ્કાં શમ્યાં નથી. અને શમે પણ કઇ...

કુદરતી સ્રોતો માટે જાણીતા સાઉથ અમેરિકન દેશ બોલિવિયામાં ભારતના સૌપ્રથમ એમ્બેસેડર-રાજદૂત તરીકે નિયુક્ત કરાવા સાથે 44 વર્ષીય રાજદ્વારી રોહિતકુમાર વઢવાણાએ...

બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ભાગરૂપે ટિવાનાકુના મેયરની ઓફિસના સહયોગ થકી 15 જૂન રવિવારે યોગ ઈવેન્ટનું...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK)એ અમદાવાદથી લંડન ગેટવિકની ફ્લાઈટ અમદાવાદથી ટેઈક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી પડવાની કરૂણ ઘટના બદલ...

કેન્યાના નાઈરોબીથી 150 કિલોમાટરના અંતરે ન્યારુરુ નજીક 9 જૂને સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં કેરળના પાંચ રહેવાસીના મોત નીપજ્યા હતા અને ઘણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્રણ મહિલા અને તેમના બે બાળકો સહિત પાંચ મૃતકોના અવશેષોને 15 જૂન, રવિવારે કોચી...



to the free, weekly Gujarat Samachar email newsletter