ભારતની રાજદ્વારી કૂનેહનો વિજયઃ ભારતીય જહાજોને સેફ પેસેજ

ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગેસ ટેન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર...

ભારતમાં કુલ 229 બિલિયોનેર, વર્ષમાં 24 ઉમેરાયાઃ મુકેશ અંબાણી પહેલા ક્રમે

વિશ્વખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ‘વર્લ્ડ્સ બિલિયોનેર્સ 2026’ની યાદી જાહેર કરાઇ છે. જે અનુસાર, ભારતમાં બિલિયોનેર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 24 નવા બિલિયોનેર્સ ઉમેરાયા છે, જેનાથી કુલ સંખ્યા વધીને 229...

બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ શ્વાસને લગતી બીમારીથી પીડાતા હતા. તેમને થોડા દિવસ...

રાજસ્થાનનું વિખ્યાત પર્યટન સ્થળ ઉદયપુર ફરી એક વખત ભવ્યાતિભવ્ય લગ્નસમારોહના કારણે વિશ્વતખતે ચમકી ગયું છે. ધનાઢયો અને સેલિબ્રિટીસમાં ડેસ્ટિનેશન વેડિંગ માટેનું...

લંડનસ્થિત લોહાણા કૂળના ઉદારમના શ્રેષ્ઠી હસુભાઇ બચુભાઇ નાગ્રેચાએ વડીલ બંધુ સ્વ. વિનુભાઇની સ્મૃતિમાં માનવ કલ્યાણ અર્થે 10 મિલિયન પાઉન્ડ (રૂ. 108 કરોડ)નું...

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં...

ચેન્નઇના પ્રોફેસર ડો. વી.એન. પાર્થિબન એવા વ્યક્તિ છે જેમણે શિક્ષણને માત્ર લક્ષ્ય નહીં, પરંતુ જીવનયાત્રા બનાવી દીધી છે. તેમને લોકો પ્રેમથી ‘મ્યુઝિયમ ઓફ...

સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા...

દિલ્હી બોમ્બ વિસ્ફોટના કાવતરા પાછળ તબીબોની આખી ફોજ સામેલ હતી. અહેવાલો અનુસાર જૈશ-એ-મોહમ્મદે ખૂબ જ ચતુરાઇથી આ વ્હાઇટ કોલર જોબ ધરાવતા તબીબોનું બ્રેઇનવોશ...



to the free, weekly Gujarat Samachar email newsletter