
‘ઓપરેશન સિંદૂર’ બાદ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા ભારતના સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું...
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

‘ઓપરેશન સિંદૂર’ બાદ વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા ભારતના સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષના શાનદાર શાસનકાળમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનું સુત્ર સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે...

વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી...

ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક એપ્રિલ...

કેરળની કરુમ્બી નામની બકરીએ ગિનેસ બુકમાં દુનિયાની સૌથી ઠીંગણી બકરી તરીકે સ્થાન મળ્યું છે. કરુમ્બીની ઉંચાઈ 15 ઈંચ એટલે કે માત્ર સવા ફૂટ છે. ચાર વર્ષની કરુમ્બીનો...

આજકાલ ભારતમાં તુર્કીયે વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના સંઘર્ષમાં તુર્કીયેએ પાકિસ્તાનને સાથ આપ્યો તેવા અહેવાલ આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર ‘બોયકોટ...

બલુચિસ્તાનમાં 25 વર્ષીય હિન્દુ યુવતી કશીશ ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. કશીશ ચૌધરી બલુચિસ્તાનમાં આસિસ્ટન્ટ (મદદનીશ) કમિશનરનું પદ સંભાળનારી પ્રથમ હિન્દુ મહિલા...

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજીનો દોર જારી છે. હવે ટ્રમ્પે એપલના સીઇઓ ટિમ કુકને ભારતમાં આઇફોનનો પ્લાન્ટ ન લગાવવા માટે કહ્યું છે. ટ્રમ્પે વધુમાં...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રસિદ્ધ કવિ-ગીતકાર ગુલઝાર અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર-2023 સન્માનિત કર્યા...

પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો સફાયો કર્યા પછી હવે...