ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

નિષ્ણાતોના મતે ટ્રમ્પ - મોદીનાં નિવેદનોમાં તફાવત ઊડીને આંખે વળગે છે

ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર ૨૬ ફેબ્રુઆરીના રોજ હવાઇ હુમલો કર્યો ત્યારે ત્યાં ૨૬૩ આતંકવાદીઓ હાજર હતા. એક...

 પાકિસ્તાનની કઠપૂતળી જેવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન નહીં આપી ચીને ભલે હવનમાં હાડકાં નાંખ્યા, પરંતુ ફ્રાન્સે આર્થિક...

સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં ચીને ચોથી વખત વીટોનો ઉપયોગ કરીને અડચણ ઉભી કરી છે. જેથી વિપક્ષે હવે નરેન્દ્ર મોદીની સરકારની આંતરરાષ્ટ્રીય...

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ વધુ રૂ. ૫૨,૭૫૦ કરોડના દાનની જાહેરાત કરી છે. તે સાથે જ વિપ્રોના ચેરમેને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડનું દાન આપ્યું...

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફાર્મ નંબર એક અને અંજુમને ઇસ્લામ સ્કૂલ બિલ્ડિંગ પાસેની ગલીમાં ઊતરતા ફૂટ ઓવરબ્રિજનો અડધા કરતાં વધુ સ્લેબ ૧૪મીએ સાંજે...

એક તરફ ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સાપાણી કરી રહ્યો હોવાના અહેવાલો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભારતમાં એવા અહેવાલ છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે...

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું...

ફિલ્મઉદ્યોગને પાઇરસીને કારણે કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે ત્યારે મુંબઈનો SSC ડ્રોપઆઉટ ગુજરાતી છોકરો આશાનું કિરણ બનીને ઉભરી રહ્યો છે. ભારત સરકાર દ્વારા...

• ‘અસ્થાનાએ મારી જિંદગી નરક બનાવાની ધમકી આપી હતી’• રિઝર્વ બેંકની ચેતવણી અવગણી નોટબંધી લદાઇ• એનસીપી વડા શરદ પવાર લોકસભા ચૂંટણી નહીં લડે• કાશ્મીરી અખબારોનું પહેલું પાનું કોરું• રૂ. ૫૦ હજાર આપીને સગીર પાસે જમ્મુમાં ગ્રેનેડ હુમલો

સુપ્રીમ કોર્ટે આઠમીએ ત્રણ મધ્યસ્થીની પેનલને તાકીદ કરી હતી કે, ૧૩૪ વર્ષથી કોર્ટમાં વિલંબિત અયોધ્યા વિવાદનું સમાધાન વાતચીતથી શોધાશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ફકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલ્લાની અધ્યક્ષતા હેઠળની પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી...



to the free, weekly Gujarat Samachar email newsletter