મોદીએ હીરાબાની સલાહ ગાંઠે બાંધીઃ ‘ગરીબો માટે કામ કરજે અને ક્યારેય લાંચ ના લેતો’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...

22 વર્ષનો ભારતવંશી સૂર્યા મિધા સૌથી યુવા બિલિયોનેર બન્યો

ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

• પાક. યુદ્ધવિમાનોની ઘૂસણખોરીનો પ્રયાસ• અલગાવવાદી ગિલાનીનું મકાન જપ્ત• વાડરાને વિદેશ નહીં જવાની શરતે જામીન• તાતા જૂથ એરપોર્ટ બિઝનેસમાં• ઓનલાઈન ખરીદારો સાથે રૂ. ૨૦૦ કરોડની છેતરપિંડી• રિલાયન્સનું રૂ. ૯ લાખ કરોડનું માર્કેટ કેપ• જોધપુરમાં ફાઈટર...

 દેવાના ભારે બોજા હેઠળ દબાયેલા અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સનનું રૂ. ૫૫૦ કરોડનું દેવું મોટા ભાઈ મુકેશ અંબાણીની મદદથી ચૂકવ્યું હતું.

સમજૌતા એક્સ્પ્રેસ બ્લાસ્ટ કેસના ચુકાદામાં સ્પેશિયલ એનઆઈએ કોર્ટે તપાસ એજન્સીઓની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, આ કૃત્ય માટે વિશ્વસનીય અને સ્વીકાર્ય પુરાવાના અભાવે કોઇને સજા થઇ શકી નથી. ૨૮મીએ સવારે જાહેરમાં મુકાયેલા એનઆઇએ કોર્ટના ચુકાદામાં અધિક...

ચૂંટણીપંચે ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકોની ૨૩ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ૨૮મી માર્ચે જાહેરનામું જારી કર્યું હતું. આ તબક્કામાં ગુજરાત સહિત ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દિવ, તેમજ પુડુચેરીમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ...

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વઝીર-એ-આઝમ (વડા પ્રધાન) અને સદર – એ – રિયાસત (રાષ્ટ્રપતિ)ના પદ ફરી બહાલ કરાશે. રાજ્ય માટે અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની માગણી...

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરનું નાગપાડામાં આવેલું ઘર પહેલી એપ્રિલે લિલામ થયું છે. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સ્ચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ હેઠળ નાગપાડા ગાર્ડન હોલ એપાર્ટમેન્ટના ગાર્ડન હોલના ફ્લેટને લિલામ કરી રૂ. ૧.૮૦ કરોડમાં વેચવામાં...

વિજય માલ્યા તો શરૂઆત છે નવા ફોરેન એકસ્ચેન્જના કાયદા હેઠળ નીરવ મોદી અને મેહુલ ચોકસીને પણ ભારત પાછા લવીશું એવો દાવો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ હાઇ કોર્ટમાં કર્યો હતો. વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેણે બેંકોને જે નાણાં ચૂકવવાના છે તેનાથી...

અયોધ્યા વિવાદ ઉકેલવા રચાયેલી મધ્યસ્થી પેનલ અને તેની પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે મધ્યસ્થી પેનલમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજને સામેલ કરવામાં આવે જેથી તેની તટસ્થા બની રહે.

જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સરહદે પાકિસ્તાને ફરી ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફના વધુ એક ઓફિસર શહીદ થયા છે સાથે એક પાંચ વર્ષની બાળકીનું પણ મોત નિપજ્યું...

ભાજપના પ્રમુખ અમીત શાહે જાહેર કર્યું હતું કે કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારત ધર્મ જન સેનાના તુષાર વેલાપલ્લી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સામે વાયનાડમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter