ડિટર્જન્ટ પાવડરની કમાલઃ વસ્ત્રોને મચ્છરપ્રુફ બનાવી દેશે

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે એવું સમાધાન શોધી કાઢ્યું છે કે દરરોજ ઘરમાં વસ્ત્રો ધોવા સાથે મચ્છરોની સમસ્યાનું પણ સમાધાન...

ભારતીય બનાવટના એલ્યુમિનિયમ વાસણોના ઉપયોગ સામે અમેરિકી સત્તાવાળાની ચેતવણી

 અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) લોકોને 19 પ્રકારના રસોઈ કરવાના એલ્યુમિનિયમના વાસણો કે સાધનોના ઉપયોગ સામે ચેતવણી આપી છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાના સમાચાર ૧૪મી ફેબ્રુઆરીએ વહેતા થયા પછી દેશવિદેશમાં આ કૃત્ય વખોડવામાં આવ્યું છે. આ અંગે દુઃખ અને નારાજગી વ્યક્ત કરવા અમેરિકાના વિવિધ શહેરોમાં ભારતીય સહિત અમેરિકનોએ રેલી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સહકાર ક્ષેત્રે યોગદાન અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વર્ષ ૨૦૧૮ના પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત...

ચર્ચાસ્પદ ન્યૂસ રિપોર્ટ અને સનસનીખેજ સ્ટિંગ ઓપરેશન માટે જાણીતા ન્યૂસ પોર્ટલ કોબરા પોસ્ટ ફરી સમાચારમાં છે. આ વખતે તેણે હિન્દી ફિલ્મઉદ્યોગના અભિનેતા-અભિનેત્રીઓને...

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને...

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ એક નિવેદન જારી કરીને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે સાથોસાથ તેના માટે જવાબદારોને ઝડપી...

રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની જાહેરાત કરી...

પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક પછી એક નિર્ણાયક પગલાં ભરીને પાકિસ્તાન પર ભીંસ વધારી રહી છે. ભારતે પહેલાં પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો...

• મુંબઈ એર પોર્ટના રનવેનું સમારકામ• રજનીકાન્ત ૨૦૧૯ની ચૂંટણી નહીં લડે• ચીને તિબેટ સરહદે એરપોર્ટ બાંધ્યા• લોકસભાની ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી શક્ય• ‘મોદી ફરી વડા પ્રધાન બને તેવી આશા’• રાજસ્થાનમાં ગુર્જરોને પાંચ ટકા અનામત

નવી દિલ્હીઃ  સુપ્રીમ કોર્ટે ૧૮મીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરાશે. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત...



to the free, weekly Gujarat Samachar email newsletter