
ભારતના આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આગામી વર્ષે બ્રિટિશ હાઇકોર્ટમાં માલ્યા સામે નાદારીની કાર્યવાહી શરુ થવાની શક્યતા છે. સ્ટેટ...
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
ભારતના આર્થિક અપરાધી વિજય માલ્યાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આગામી વર્ષે બ્રિટિશ હાઇકોર્ટમાં માલ્યા સામે નાદારીની કાર્યવાહી શરુ થવાની શક્યતા છે. સ્ટેટ...
પોતે ટર્મિનલ બ્રેઈન કેન્સરની દર્દી હોવાનું જણાવી પૂર્વ પતિ વિજય કાટેચીઆ, પરિવાર અને પબ્લિક પાસેથી ૨૫૩,૦૦૦ પાઉન્ડથી વધુની છેતરપિંડી કરવા બદલ લફબરોની ગુજરાતી...
પૂ. મોરારિબાપુએ મુંબઈની બદનામ ગલી મનાતા કમાઠીપુરા (૧૨મી ગલી)માં જઇને ગણિકાઓને રામકથાનું આમંત્રણ આપતાં લાગણીભીના દૃશ્યો સર્જાયા હતા.‘ હંમેશાં દીકરીઓ પિતાને...
ભારતની સર્વોચ્ચ અદાલતે ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રફાલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે થયેલા સંરક્ષણ સોદાની ન્યાયિક સમીક્ષા કરવાનો ઇનકાર કરતાં મોદી...
અમેરિકામાં નાણા કમાવા માટે માનવ તસ્કરી કરવાના આરોપસર ૩૮ વર્ષના એક ભારતીયની ૧૧મીએ ધરપકડ કરાઈ હતી. એવું ન્યાય વિભાગે કહ્યું હતું. ભાવિન પટેલ પર કબૂતરબાજી કરી ખાનગી એરલાઈન્સ મારફતે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવા અને તેમને ગેરકાયદે રાખવાનો કેસ કરાયો...
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકાના ઘાના અને ભારતના મજબૂત સબંધોના પ્રતીક તરીકે જૂન ૨૦૧૬માં ઘાના યુનિસર્વિટીમાં શાંતિ અને અહિંસાના મહાત્મા ગાંધીજીની...
પંજાબ નેશનલ બેંકના રૂ. ૧૩,૦૦૦ કરોડ ચાઉં કરીને વિદેશ ભાગી ગયેલા હીરાકૌભાંડી કિંગ મેહુલ ચોક્સી સામે ૧૩મીએ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરાઈ હતી. સીબીઆઈના...
ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હાર પછી ૧૩મીએ પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદ પરિસરમાં સંસદ પરના આતંકી હુમલાના શહીદોને...
મેઘાલય સરકાર દ્વારા એક વ્યક્તિને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરવાના મામલે થયેલી અરજીનો ચુકાદો આપતાં જસ્ટિસ એસ. આર. સેને જણાવ્યું હતું કે, ભારતને ભાગલા...
કોંગ્રેસ હાઇ કમાન્ડે શ્રેણીબદ્ધ બેઠકો અને કલાકો સુધી ચર્ચાવિચારણા કર્યા બાદ મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન પદ માટે વરિષ્ઠ નેતા કમલ નાથના નામની પસંદગી કરી...