
ગોવાના લોકલાડીલા નેતા અને મુખ્ય પ્રધાન તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું લાંબી બીમારી પછી ૧૭મી માર્ચે નિધન થયું હતું. ૬૩ વર્ષના પારિકર ઘણા લાંબા...
ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...

ગોવાના લોકલાડીલા નેતા અને મુખ્ય પ્રધાન તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું લાંબી બીમારી પછી ૧૭મી માર્ચે નિધન થયું હતું. ૬૩ વર્ષના પારિકર ઘણા લાંબા...

આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારને વેગ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મીએ મૈં ભી ચોકીદાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર...

લાંબા અરસાથી નાણાંભીડનો સામનો કરી રહેલા નાના ભાઇ અનિલ અંબાણીને મદદનો હાથ લંબાવી મોટા ભાઇ મુકેશ અંબાણીએ પુરવાર કરી દીધું છે કે કૌટુંબિક મતભેદો કરતાં લોહીના...
સામાન્ય રીતે તો ગવર્નરનું ઓફિશિયલ ઘર ‘રાજભવન’ એકદમ સુરક્ષિત ગણાય, પણ કર્ણાટકને આ વાત લાગુ નથી પડતી. કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાના સત્તાવાર નિવાસસ્થાનમાં પરાણે મહેમાન બની હોય એ રીતે બિલાડીઓ ઘૂસી જતાં આ બિલાડીઓને પકડવા માટે વજુભાઈએ પોતે પણ ઘર...

કોઇએ ઉજળા ભવિષ્યની આશાએ તો કોઇએ ઉચ્ચ અભ્યાસ માટે, તો કોઇએ વળી આંખોમાં સંતાનોની પ્રગતિનાં શમણાં આંજીને માદરે વતન છોડ્યું હતું... અને ન્યૂ ઝીલેન્ડને બીજું...
યુરોપના સૌ પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિર લંડન-વિલ્સડન મંદિર દ્વારા વિશ્વનું પ્રથમ ભક્તિ-ધર્મ કેન્દ્ર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. ૧.૨૦ લાખ સ્ક્વેર ફૂટ બાંધકામ, ૧૯ બેડ રૂમ, વિશાળ કોમન જગ્યા, બગીચા અને જિમની સુવિધા સાથેનું...

દસ વર્ષનો ચાર્લી થોમસ સ્કૂલ એસેમ્બલીમાં પાઈની ૨૨૦મી સંખ્યા સુધી ઉચ્ચારણ કરીને તેમ કરનાર સૌથી નાનો બ્રિટિશર બન્યો હતો. ગ્લોકસના સ્ટોનહાઉસની વેઈક્લિફ પ્રિપરેટરી...

બ્રિટન બ્રેક્ઝિટ પછીની નવી યોજનાઓના ભાગરુપે નોન-ઈયુ પ્રોફેશનલ્સ માટે વાર્ષિક ભરતી મર્યાદામાં સુધારો કરી રહ્યું છે જેના પરિણામે, ભારતીય નિષ્ણાતો અને પ્રોફેશનલ્સ...

પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રુપિયાના ફ્રોડના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નીરવ દિપક મોદીની આખરે મંગળવાર, ૧૯મી માર્ચે સેન્ટ્રલ લંડનના હોલ્બોર્નમાંથી ધરપકડ...

દેશ-વિદેશમાં આઇટી સહિત અનેકવિધ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા વિપ્રો ગ્રૂપના ચેરમેન અઝીમ પ્રેમજીએ અનોખી સિદ્ધિ મેળવી છે. એક સમયે કચ્છમાં વસતા આ ગુજરાતીએ...