શુભાંશુને પિતા આઇએએસ બનાવવા માગતા હતા, બની ગયા અંતરિક્ષયાત્રી

ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...

સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...

પાકિસ્તાનમાં આવેલી ગુરુદ્વારાઓની યાત્રા કરનારા ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાની ખબરે બંને દેશોને ચિંતામાં મૂકી દીધા છે. ગયા મહિને કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ થયો હતો. પાકિસ્તાન હાઈકમિશને ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા...

લાસ વેગાસથી ડેટ્રોઇટ જતી સ્પિરિટ એરલાઇન્સની ફલાઇટમાં ઊંઘી રહેલી મહિલાની જાતીય સતામણી બદલ ૩૫ વર્ષીય ભારતીય આઇટી પ્રોફેશનલ પ્રભુ રામમૂર્તિને અમેરિકામાં ૯...

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી વિદાય લેતાં અમેરિકાના પ્રતિનિધિ ભારતીય અમેરિકન નિક્કી હેલીએ ૧૩મીએ કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના વિચિત્ર સ્વભાવના કારણે મારે રાજીનામું...

અંધેરી પૂર્વના એમઆઈડીસીમાં આવેલી લેબર મિનિસ્ટરી હેઠળના એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની હોસ્પિટલ (ઈએસઆઈસી હોસ્પિટલ)માં મંગળવારે બપોરે ૪ વાગ્યે...

હાલમાં જ સંપન્ન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની મુખ્ય પ્રધાનપદે વરણી કરવામાં આવી હતી. સોમવારે...

પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પાંચમીથી પંદરમી ડિસેમ્બર સુધી રાજકોટમાં માધાપર-મોરબી બાયપાસ રોડ પર આવેલા સ્વામીનારાયણ નગરમાં ઊજવાયો હતો. સંપૂર્ણ...

લાલબાગમાં નિર્મિત વિશ્વની ત્રીજી અને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું ૧૫મીએ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં...

પૂ. મોરારિબાપુએ મુંબઈની બદનામ ગલી મનાતા કમાઠીપુરા (૧૨મી ગલી)માં જઇને ગણિકાઓને રામકથાનું આમંત્રણ આપતાં લાગણીભીના દૃશ્યો સર્જાયા હતા. ‘હંમેશાં દીકરીઓ પિતાને...

ખાનગી એરલાઇન્સ સ્પાઇસ જેટે અમદાવાદથી હૈદરાબાદ અને પશ્ચિમ બંગાળના બાગડોગરા માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી બાગડોગરા માટે સીધી ફ્લાઇટ શરૂ થતા પૂર્વોત્તરના રાજ્યોમાં જતા લોકો હવે ૪ દિવસના બદલે ૪ કલાકમાં પહોંચી જશે....



to the free, weekly Gujarat Samachar email newsletter