વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા અકબંધઃ લોકસભા ચૂંટણીમાં સત્તાવિરોધી લહેર નહીં

લોકસભા ચૂંટણી માટે તબક્કાવાર મતદાન યોજાઇ રહ્યા છે, પરંતુ લોકમુખે એક પ્રશ્ન જૈસે થે છે. ચોથી જૂને પરિણામો જાહેર થશે ત્યારે દેશમાં આશ્ચર્યચકિત કરતી સત્તાવિરોધી લહેર જોવા મળશે કે નહીં મળે? સીએસડીએસ-લોકનીતિ 2024 પ્રી-પોલ સર્વે જોકે કોઇ મોટી ઊથલપાથલની...

ભાજપના આ ઉમેદવાર પાસે છે રૂ. 80,000 કરોડની સંપત્તિ!

મૈસુરના રાજવી, યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરીને તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ભાજપે 31 વર્ષીય યદુવીર વાડિયારને મૈસૂર લોકસભા મતવિસ્તારમાંથી પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. યદુવીર વાડિયાર કરોડોની...

તાજેતરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે યુકેમાં રહેવાની પરવાનગી અપાઈ હોય તેવા ભારતીયો સહિતના વિદેશીઓની સંખ્યામાં ૨૦૦૬ પછી ધરખમ ૭૩ ટકાનો ઘટાડો થયો છે. ધ...

તાજેતરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે યુકેમાં રહેવાની પરવાનગી અપાઈ હોય તેવા ભારતીયો સહિતના વિદેશીઓની સંખ્યામાં ૨૦૦૬ પછી ધરખમ ૭૩ ટકાનો ઘટાડો થયો છે. ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા ઈમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણમાં જણાયું છે કે યુકેમાં ‘ગ્રાન્ટ...

ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ રાજ્ય વિધાનસભાની ૬૮ બેઠકો માટે ૯ નવેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ હતી. એક જ તબક્કામાં યોજાનાર મતદાન પછી ૧૮ ડિસેમ્બરે મતની ગણતરી હાથ ધરાશે અને પરિણામો જાહેર કરાશે. રાજ્ય વિધાનસભાની તમામ ૬૮ બેઠકો માટે દેશમાં...

ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મામલે એક વેબસાઇટ ધ વાયરે જણાવ્યું છે કે જય શાહે એક જ વર્ષમાં પોતાની કંપનીની કમાણી ૧૬૦૦૦ ગણી વધુ કરી લીધી. આ મામલે...

બહુચર્ચિત આરુષિ-હેમરાજ હત્યા કેસમાં અલાહાબાદની કોર્ટે ૧૨મીએ આરુષિના માતા-પિતા નુપૂર અને રાજેશ તલવારને દોષમુક્ત ગણાવ્યા છે. હાઇ કોર્ટે સીબીઆઇની તપાસને ખામીયુક્ત...

ભારતીય હોય કે વિદેશી નાગરિક વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ હંમેશાં મદદ કરવા માટે તત્પર રહે છે. આ વખતે તામિલનાડુના એક મંદિરમાં ભીખ માગવા મજબૂર બનેલા એક રશિયન...

તાજેતરમાં દિલ્હી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો નૂતન શિખર કળશ આરોહણ મહોત્સવ અને ૪૦મો વાર્ષિક પાટોત્સવ વિધિ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વડા પૂ. આચાર્ય...

કેલિફોર્નિયાના સેક્રેમેન્ટોના ભારતીય અમેરિકન કોંગ્રેસમેન અમી બેરાના ૮૪ વર્ષીય પિતા બાબુલાલ બેરાને ૨૮ સપ્ટેમ્બરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પોતાના...

JITO G2G Going Global દ્વારા આયોજિત ત્રીજી ઈન્ટરનેશનલ બિઝનેસ અને નેટવર્કિંગ કોન્ફરન્સનો લંડનની હોટેલ પાર્ક પ્લાઝા ખાતે આઠ ઓક્ટોબરે શાનદાર આરંભ થયો હતો. જૈન...

ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) દ્વારા હિન્દુત્વ સંબંધિત વિષયો પર લેક્ચર્સ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માઈકલમસ ટર્મ ૨૦૧૭ હેછળ આ લેક્ચર્સનો આરંભ રવિવાર આઠ ઓક્ટોબરથી કરાયો છે અને શનિવાર બીજી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ચાલશે.



to the free, weekly Gujarat Samachar email newsletter