અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

મહારાષ્ટ્રમાં આવેલા નાંદેડના રહેવાસી અને અમેરિકામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ યોગેશ ચુકેવાડે ઊડતો રોબોટ બનાવ્યો છે. યોગેશે આઇઆઇટી-મુંબઇમાંથી બી.ટેક્.ની ડિગ્રી...

વિશ્વબેન્ક દ્વારા ભારતની ઝેલમ અને ચેનાબ નદી પર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવા માટે ભારતને તાજેતરમાં મંજૂરી આપી છે. વિશ્વબેન્કનો આ નિર્ણય સેક્રેટરી...

બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં...

કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાને પગલે સર્જાયેલી રાજકીય અંધાધૂંધી બાદ ૨૩ મેના રોજ સાંજે ૪.૩૦ કલાકે જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ. ડી. કુમારસ્વામીએ કોંગ્રેસનાં...

કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારનાં રાજીનામા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું...

સુપ્રસિદ્ધ આર્કિટેક્ટ પ્રોફેસર બાલક્રિશ્ન દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન પ્રિટ્ઝકર પ્રાઇઝ જાહેર કરાયું છે. નોબેલ ઓફ આર્કિટેકચર ગણાતું આ પ્રાઈઝ ટોરોન્ટોમાં યોજાયેલા સમારંભમાં ૨૦મી મેએ એનાયત થયું હતું. તેમણે જણાવ્યું હતું કે ૯૦...

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો હવે ત્રાસવાદીઓને જીવતા પકડવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેનો હેતુ એ છે કે ત્રાસવાદી જૂથ સાથે સામેલ યુવાનોને ઘરે પરત મોકલી તેમને પાછા મુખ્ય પ્રવાહમાં લાવી શકાય. સુરક્ષાદળો દ્વારા છેલ્લા ૭ મહિના દરમિયાન ૭૦થી વધુ ત્રાસવાદીઓને...

જમ્મુ-કાશ્મીરની એક દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મી મેએ શ્રીનગર, કારગીલ અને લેહને જોડતી ઝોજીલા ટનલનો શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું...

કેરળનાં કોઝિકોડ અને માલાપુરમ જિલ્લામાં નિપાહ વાઇરસને કારણે તાજેતરમાં ૧૬ લોકોનાં મોત થયાં છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ૨૫ લોકોને આ વાઇરસની અસર થઈ છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રાખીને સારવાર અપાઈ રહી છે. નિપાહ વાઇરસ વૃક્ષો અને કૂવાઓમાં રહેતાં...

અરુણાચલ પ્રદેશની સરહદે તિબેટમાં ચીને સોનાની ખાણમાં ખોદકામ શરૂ કર્યાના અહેવાલો પછી આખરે ચીનના વિદેશ મંત્રાલયે એ મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ચીન...



to the free, weekly Gujarat Samachar email newsletter