પાકિસ્તાન સાથે વાતચીતને લઈને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સોમવારે મહત્ત્વની વાત કરી હતી, સુષમા સ્વરાજે કહ્યું કે, જ્યારે સરહદ પરથી નનામિ ઊઠી રહી હોય ત્યારે વાતચીતનું વલણ સારું લાગતું નથી. જ્યારે પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાંચ સૂત્રો...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
પાકિસ્તાન સાથે વાતચીતને લઈને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સોમવારે મહત્ત્વની વાત કરી હતી, સુષમા સ્વરાજે કહ્યું કે, જ્યારે સરહદ પરથી નનામિ ઊઠી રહી હોય ત્યારે વાતચીતનું વલણ સારું લાગતું નથી. જ્યારે પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાંચ સૂત્રો...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગિલગિટ અને બાલ્ટિસ્તાનને લઈને ફરી વિવાદ શરૂ થયો છે. ભારતના કાશ્મીર સાથે જોડાયેલા વિસ્તાર ગિલગિટ અને બાલ્ટિસ્તાન મુદ્દે પાકિસ્તાને એક ઠરાવ પસાર કરીને આ વિસ્તારને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરી દીધો હતો. જ્યારે સામે...
રૂ. ૯૦૦૦ કરોડનું ફૂલેકું ફેરવીને બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાના બ્રિટનથી પ્રત્યાર્પણની કાર્યવાહીઓ ચાલી રહી છે ત્યારે બ્રિટનની કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન માલ્યા માટે બ્રિટનને ચિંતા થઈ આવી છે. બ્રિટને ભારતને પૂછ્યું છે કે અમે વિજય...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી મેથી ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાના પાંચ દિવસીય વિદેશ પ્રવાસે છે. તેઓ ૨૯મી મેએ ઇન્ડોનેશિયા પહોંચશે. ઇન્ડોનેશિયાથી ૩૧મેના...
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં પોલીસે ઉત્તરાખંડના પિથૌરાગઢમાંથી રમેશસિંહ કન્યાલ નામના યુવકની ધરપકડ કરી છે. રમશસિંહ પર આરોપ છે કે તેણે પાકિસ્તાનમાં બ્રિગેડિયરના ઘરે કામ કરતી વખતે તેમના વિશેની તમામ માહિતી લીક કરી...
મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલૂન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેનું કારણ છે એક અસ્ત્રો. આ કોઇ સામાન્ય નહીં, પણ સોનાનો અસ્ત્રો છે. રામચંદ્ર...
સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાએ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી કેમ્પની મુલાકાત લીધી હતી. એ પછી વિવાદ શરૂ થયો છે. ભાજપના...
કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષનો દબદબો રહ્યા છથાં સત્તાથી વંચિત રહી ગયેલા પક્ષની નજર રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણીઓ પર હતી. જોકે કર્ણાટક પછી ભાજપ માટે પરિસ્થિતિ વણસતી દેખાય છે. મોદી સરકારે સત્તા સંભાળ્યાને ૪ વર્ષ પૂરા કર્યાં તે સંદર્ભમાં એબીપી...
૧૩ લોકોનાં મૃત્યુ પછી અચાનક તામિલનાડુ સરકાર દ્વારા આ મામલે કડક પગલાં લેવાયા છે. લોકોમાં રોષના કારણે તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તુતુકુડીના સ્ટર્લાઇટ કોપર સ્મેલ્ટર પ્લાન્ટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ જારી કર્યો છે અને ૨૪મી મેએ વહેલી સવારે...
પંજાબ નેશનલ બેન્કના રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૪મી મેએ હીરાના વેપારી અને કરોડપતિ નીરવ મોદી અને તેમના સહયોગીઓ સામે પહેલી ચાર્જશીટ...