જમ્મુ કાશ્મીર સરહદે સતત શસ્ત્રવિરામ ભંગ કરીને સતત નાપાક હરકતો કરી રહેલા પાકિસ્તાને ભારતીય સેનાના બે જવાન શહીદ થયા પછી સત્તાવાર નિવેદન કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્રો હોવાથી તેમની વચ્ચે યુદ્ધ શક્ય નથી, પરંતુ અમારી શાંતિને નબળાઈ...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
જમ્મુ કાશ્મીર સરહદે સતત શસ્ત્રવિરામ ભંગ કરીને સતત નાપાક હરકતો કરી રહેલા પાકિસ્તાને ભારતીય સેનાના બે જવાન શહીદ થયા પછી સત્તાવાર નિવેદન કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્રો હોવાથી તેમની વચ્ચે યુદ્ધ શક્ય નથી, પરંતુ અમારી શાંતિને નબળાઈ...
ઓઇલના વધતા જતા ભાવને પગલે મોંઘવારી વધવાના ડરથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાર વર્ષમાં પ્રથમ વખત રેપોરેટ ૦.૨૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યો છે. જેના કારણે હોમ, ઓટો સહિતની લોનના હપ્તાની રકમ વધશે. ૬ સભ્યોની બનેલી મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ સભ્યોએ...
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ચડ ઉતર અને નજીવા ઘટાડાથી ગુસ્સે થયેલા તેલંગણાના એક નાગરિકે ‘વડા પ્રધાન રાહત ફંડ’માં નવ પૈસાનું દાન કર્યું હતું. ૯ પૈસાનો ચેક જમા કરાવતી વેળા અધિકારીઓએ આ નજીવી રકમ અંગે સ્પષ્ટતા માગતા તેણે લીટર પેટ્રોલના ભાવ ઘટાડાથી...
આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ છઠ્ઠી જૂને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની ચાર કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ હવે ઇડીએ પણ આગામી ૧૨મી જૂને ફરી સમન્સ...
કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડોએ ચાર મહિના બાદ ભારત મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. ભારત મુલાકાત પર તેમણે મજાક ઉડાવતાં કહ્યું હતું કે, હવે ક્યાંય નથી જવું. જોકે...
રમઝાન મહિનામાં કાશ્મીરમાં સરકારે જાહેર કરેલા યુદ્ધવિરામ વચ્ચે પણ શોપિયાંમાં ત્રાસવાદીઓએ સોમવારે સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસના...
મુંબઈમાં મેઘરાજાની પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે બીજી જૂને રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ સોમવારે ફરી એકવાર વરસાદની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ હતી. છેલ્લા ૭૨...
લુંગલેઈ જિલ્લામાં મંગળવારે એક બસ ૫૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઇ. અકસ્માતમાં ૧૧ લોકો માર્યા ગયા હતા, તેમાં ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં લોકો ઘાયલ થયા...
ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં પશુપ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ રસપ્રદ ઘટનામાં સૌથી મોટું પાત્ર ચુનમુન નામનો વાનર છે. ચુનમુનના કારણે એક મહિલાના...
રૂ. ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પીએનબી બેન્ક કૌભાંડ મામલે ફરાર નીરવ મોદી વિરુદ્ધ ઇડીએ વધુ સકંજો કસતાં રાજસ્થાનના જેસલમેરમાં આવેલા એક વિન્ડફાર્મને ટાંચમાં લીધું છે. આ વિન્ડફાર્મ નીરવ મોદીના પરિવારની માલિકીનું છે જેની આશરે કિંમત ૫૨.૮૦ કરોડ રૂપિયા જેટલી...