અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે પોતાના વિદાય સમારંભ માટેનું આમંત્રણ સ્વીકારવાની ના કહી છે. ન્યાયમૂર્તિ ચેલમેશ્વર ૨૨ જૂને નિવૃત્ત થઇ રહ્યાં છે. ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે વ્યકિતગત કારણોનો સંદર્ભ આપીને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) દ્વારા...

તાજમહલનો રંગ સતત ફિક્કો અને ખરાબ થવા પાછળ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ નવમી મેએ સુપ્રીમ કોર્ટને કેટલાક વિચિત્ર કારણો આપ્યા છે. તાજની દેખરેખ...

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીપ્રચારના અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગારપેટમાં રેલીને સંબોધન કરતાં કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધી પર તીક્ષ્ણ કટાક્ષ...

રાજદ સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સાંજની ફ્લાઇટથી રાંચીથી પટના જઇ રહ્યા છે. પોતાના દીકરા તેજપ્રતાપનાં લગ્ન માટે તેમણે પાંચ દિવસના પેરોલ માટે અરજી કરી હતી, જે મંજૂર થતાં લાલુ રાંચીથી પટના આવશે.

કર્ણાટકમાં ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડે મંગળવારે પશ્ચિમ બેંગલુરુના જલાહલ્લી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી દસ હજાર જેટલાં નકલી મતદાર ઓળખપત્ર જપ્ત કરતાં...

ઉત્તર પ્રદેશના છ પૂર્વ મુખ્ય પ્રધાનોએ સરકારી બંગલા ખાલી કરવા પડશે. ઉત્તર પ્રદેશના કોઈ પૂર્વ મુખ્ય પ્રધાનોને મફત સરકારી બંગલા કાયમી નિવાસ તરીકે મળશે નહીં...

સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહમાં જુલાઈ ૨૦૧૬માં બોમ્બ બ્લાસ્ટ કરનાર સુસાઈડ બોમ્બર ફૈયાઝ કાગઝી ભારતીય હતો તેવું તેના ડીએનએ પરીક્ષણ પરથી સાબિત થયું છે. સુસાઈડ બોમ્બર દ્વારા સાઉદીનાં શહેર જેદ્દાહમાં અમેરિકાની એલચી કચેરી પર આત્મઘાતી હુમલો કરાયો હતો....

દક્ષિણ આફ્રિકામાં કાર્યરત આશરે ૧૪૦ જેટલી ભારતીય કંપનીઓએ ૪ અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ૧૮૦૦૦થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. સીઆઈઆઈ-પીડબલ્યુસીના અહેવાલમાં ભારતીય કંપનીઓ દ્વારા દક્ષિણ આફ્રિકામાં સીએસઆર...

અમેરિકાના પેન્સિલ્વેનિયા અને વેસ્ટ વર્જિનિયામાં હેલ્થકેર ફ્રોડ માટે અને ગેરકાયદેસર રીતે લોકોનો ઓપિઓઈડ વ્યસનની સારવાર અર્થે અપાતી બુપ્રેનોર્ફાઈન કેસમાં ૩ ભારતીય અમેરિકન ડોક્ટર ડો. ક્રિષ્નકુમાર અગ્રવાલ (ઉં ૭૫), ડો. મધુ અગ્રવાલ (ઉં ૬૫) અને ડો....

અમેરિકાની કોર્ટે ભારતીય સોફ્ટેવેર એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલા (ઉં ૩૨)ની હત્યાના દોષિત અમેરિકાના પૂર્વ નેવી ઓફિસર એડમ પુરિન્ટન (ઉં. ૫૨)ને ૭૮ વર્ષની ઉમરકેદની સજા ફટકારી છે. એડમને ૧૦૦ વર્ષનો થાય ત્યાં સુધી પેરોલ મળશે નહીં!માર્ચ, ૨૦૧૮માં કોર્ટે...



to the free, weekly Gujarat Samachar email newsletter