સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે પોતાના વિદાય સમારંભ માટેનું આમંત્રણ સ્વીકારવાની ના કહી છે. ન્યાયમૂર્તિ ચેલમેશ્વર ૨૨ જૂને નિવૃત્ત થઇ રહ્યાં છે. ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે વ્યકિતગત કારણોનો સંદર્ભ આપીને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) દ્વારા...