અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

• કઠુઆ દુષ્કર્મ કેસ પઠાણકોટ ટ્રાન્સફર• ઝારખંડમાં બળાત્કાર પીડિતા સગીરાને જીવતી સળગાવાઈ• વીડિયોકોન ગ્રૂપને દેવાળિયું જાહેર અપીલ• બિહારમાં પાક.ની છોકરી બ્રાન્ડ એમ્બેસેડર બનતા હોબાળો• ચેન્નાઈમાંથી ડીઆરઆઈએ વર્ષમાં ૧૯૪ કિલો સોનું પકડ્યું• બરફવર્ષાના...

કોંગ્રેસના રાજ્યસભાના બે સભ્યોએ દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામેની મહાભિયોગ દરખાસ્તને ફગાવી દેવાના રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ લીધેલા નિર્ણયને...

રાજસ્થાનના બિકાનેરમાં સોમવારે સાંજે રેતીનું તોફાન આવ્યું હતું. બીજી તરફ સોમવારે દિલ્હી, એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાયું...

આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે છઠ્ઠીએ જણાવ્યું છે કે દેશમાં કરન્સીની કોઈ અછત નથી. વધારાની માગ પૂરી થાય છે. દૈનિક રૂ. ૩,૦૦૦ કરોડની રૂ. ૫૦૦ની નોટો...

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના બાદીગામમાં રવિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ આતંકવાદીને ઠાર માર્યા હતા. પોલીસે જણાવ્યું હતું...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટ્વિટર પર રાજ કરતા હોય પરંતુ ફેસબુક ફોલોઅર્સને મુદ્દે તેઓ વડા પ્રધાન મોદીને મુકાબલે ખૂબ પાછળ છે. વડા પ્રધાન મોદી ફેસબુક...

પરદેશના પ્રવાસે રવાના થતી વેળા શરતચૂકથી એકના બદલે બીજો સામાન સાથે આવી જાય એ તો સમજ્યા, પણ એકના બદલે બીજો પાસપોર્ટ હાથમાં આવી જાય તો?! તમે કહેશો કે એરપોર્ટથી...

અંબાણી પરિવારમાં આ વર્ષે વધુ એક લગ્નની શરણાઇ ગૂંજશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલના પુત્ર આનંદ...

ઉત્તર ભારતમાં બુધવારે કુદરતે કેર વર્તાવ્યો હતો. ખાસ તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોડી સાંજથી એકાએક શરૂ થયેલી આંધી અને તોફાન ૧૫૦થી વધુ માનવજિંદગી ભરખી...

ભગવાન શિવનાં ૧૨ જ્યોતિર્લિગ પૈકીના બાબા કેદારનાથના દ્વાર રવિવારે સવારે ૬.૧૦ કલાકે ખોલવામાં આવ્યા હતા. મંત્રોચ્ચાર સાથે જ ૬ મહિના માટે કેદારનાથના દ્વાર...



to the free, weekly Gujarat Samachar email newsletter