અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર ચાલેલા કાંકાણી કાળા હરણના શિકારના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જોધપુર કોર્ટે સલમાનને દોષિત જાહેર...

સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટની જોગવાઈ હળવી બનાવવામાં દેશભરનાં દલિતોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન અનેક રાજ્યોમાં ટોળેટોળાં...

જમ્મુ-કાશ્મીરના ૩ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા હાથ ધરાયેલાં આતંકવાદ વિરોધી ઓપરેશનોમાં રવિવારે ૧૩ આતંકી ઠાર મરાયા હતા. સામસામી અથડામણોમાં સેનાના ૩ જવાન...

કર્ણાટકમાં ભાજપ જ ભાજપને પછાડશે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ભાષાની સમસ્યના લીધે ગોટાળા ભાજપને મુશ્કેલીમાં મૂકી શકે. ૩૦મી માર્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના...

ઈસરોએ ૨૯મી માર્ચે જીએસએલવી-એફ૦૮ રોકેટ દ્વારા કમ્યુનિકેશન ઉપગ્રહ જીસેટ-૬એ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ લોન્ચિંગ માટે ભારતમાં જ તૈયાર થયેલું ક્રાયોજેનિક...

દેશમાં લોકપાલની નિમણૂક કરવામાં આવે તેવી માગણી સાથે ઉપવાસ પર બેસનારા સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ છ દિવસ પછી તેમનું આંદોલન સમેટી લીધું છે. જ્યાં સુધી...

દેશભરમાં બેન્કો સાથે છેતરપિંડી અનેક ઘટનાઓ બની છે, પરંતુ ઉત્તર પ્રદેશના બલિયામાં બેન્કિંગ ક્ષેત્રે એક નવા પ્રકારની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. એક ભેજાબાજે લોકો પાસેથી રૂપિયા લઈને તેને ચાઉં કરી જવાના ઇરાદે એક આખી બેન્ક જ ઊભી કરી હતી. પરંતુ...

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ દોકલામ મુદ્દે ફરીથી ઉગ્ર નિવેદન આપ્યું છે. ચીને કહ્યું કે દોકલામ સાથે ચીનનો ઈતિહાસ જોડાયેલો છે અને એ ચીનનો હિસ્સો હોવાથી...

ભારતની બેન્કો સાથે ૯ હજાર કરોડનું ફ્રોડ કરીને લંડન ભાગી આવેલા લીકરકિંગ વિજય માલ્યા ફરી ચર્ચામાં છે. માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ, તેઓ...

હેલ્ડ ટુ મેચ્યોરિટી (એચટીએમ) કેટેગરીમાં બોન્ડનાં વેચાણ અંગે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)એ આઈસીઆઈસીઆઈને રૂ. ૫૮.૯ કરોડનો...



to the free, weekly Gujarat Samachar email newsletter