129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬ જાન્યુઆરીનાં રોજ દેશમાં રાષ્ટ્રપતિનાં હસ્તે બાળ વીરતા પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી સમૃદ્ધિ સુશીલ શર્માની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર માટે દેશભરમાંથી માત્ર ૧૮ સાહસિક બાળકોની પસંદગી કરવામાં...

સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ નામ સાથે દેશમાં ફિલ્મ રિલીઝ કરવાની સુપ્રીમ કોર્ટે પરવાનગી છે તો બીજી તરફ આ ચુકાદા પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ...

અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ...

પૂર્વ પત્ની કિરણ દાઉદીઆની ગળું દબાવી નિર્દય હત્યા કરવાના કેસમાં ૫૦ વર્ષીય આરોપી અને ફેક્ટરી વર્કર અશ્વિન દાઉદીઆએ હત્યાનો આરોપ નકાર્યો છે. અશ્વિન દાઉદીઆને...

સેન્ટ્રલ લંડનમાં સ્ટ્રેન્ડ નજીક ક્રેવન સ્ટ્રીટ પર મંગળવારે વહેલી પરોઢે ૨.૦૦ વાગે ગેસની મેઈનલાઈનમાં લીકેજની ઘટના બની હતી. ગેસ ગળતરને લીધે આ વિસ્તારની હોટલ...

મંગળવાર, ૯ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાયેલા પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) સંમેલનમાં લોર્ડ પોપટ, પ્રીતિ પટેલ MP અને લોર્ડ રાજ લુમ્બા સહિત યુકેના કેટલાંક...

બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા યુકેના ડાયસ્પોરાએ તેમના પરિવારોને વિઝિટ વિઝાની આપોઆપ મંજૂરી માટે સરકારને અલગ વિઝા કેટેગરી ઉભી કરવાની માગણી સાથે નવી પિટિશન હાથ...

દિલ્હી રાજ્યની શાસનધુરા સંભાળતી કેજરીવાલ સરકારને આંચકો આપે તેવી એક ઘટનામાં કેન્દ્રીય ચૂંટણી પંચે કથિત રીતે ઓફિસ ઓફ પ્રોફિટ (લાભના પદ) ધરાવતાં આમ આદમી પાર્ટી...

વિશ્વના બે દિગ્ગજ નેતાઓ - ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુજરાત મુલાકાત દરમિયાન વિશ્વ સમક્ષ રાજદ્વારી સંબંધોની...

ભારતીય સૈન્યએ પાકિસ્તાની સૈન્યના શસ્ત્ર વિરામ ભંગનો જવાબ આપતાં સોમવારે સાત પાકિસ્તાની સૈનિકોને અને જૈશ–એ–મહમદના છ ત્રાસવાદીઓને ઠાર માર્યાં હતાં. પાકિસ્તાનની...



to the free, weekly Gujarat Samachar email newsletter