
આઠ દિવસ પહેલાં દલિત સંગઠનોના ભારત બંધના જવાબમાં મંગળવારે આરક્ષણના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરાઈ હતી. વિવિધ રાજ્યોમાંથી આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
આઠ દિવસ પહેલાં દલિત સંગઠનોના ભારત બંધના જવાબમાં મંગળવારે આરક્ષણના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરાઈ હતી. વિવિધ રાજ્યોમાંથી આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ...
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સોમવારે ખાનગી સ્કૂલની એક બસ આશરે ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડતાં ૨૭ બાળકો સહિત ૩૦ લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે શિક્ષક...
એક્સિસ બેન્કનાં બોર્ડે બેન્કના સીઈઓ અને એમડી શિખા શર્માની ચોથી મુદતને ટૂંકાવીને સાત મહિનાની કરી છે. શિખા શર્મા દ્વારા તેમની ચોથી મુદત પૂરી થાય તેના ૨૯...
રેલવેના સત્તાવાળાઓની બેદરકારીને કારણે આઠમીએ અમદાવાદ -પુરી એક્સ્પ્રેસના ૨૨ ડબ્બા એન્જિન વિના જ ૧૫ કિ.મી. દોડયા હતા. ઓડિશાનાં ટીટલાગઢ સ્ટેશને હજારો પ્રવાસીઓને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિંતનપ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલા પુસ્તક ‘ડો.બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહીં, સંકલ્પ'નું વિમોચન આગામી ૧૪મી એપ્રિલે ડો. આંબેડકર જયંતીના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ...
ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી સમારોહના સમાપન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં મોતિહારી પહોંચ્યા હતા. અહીં 'સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ' અભિયાનનો તેમણે પ્રારંભ...
પાટીદાર નેતા હાર્દિક પટેલ પર સાતમી એપ્રિલે રાત્રે ઇન્દોરમાં આવેલી હોટેલ મેઘદૂતમાં મિલિંદ ગુર્જર નામના યુવકે શાહી ફેંકી હતી. જે હાર્દિક પટેલના ચહેરા અને...
બ્રિટનની રાજધાની લંડનમાં આગામી તા.૧૮ એપ્રિલથી શરૂ થનારી ત્રણ દિવસીય કોમનવેલ્થ હેડ્ઝ ઓફ ગવર્મેન્ટ (ચોગમ)માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા યજમાન...
પાકિસ્તાને બે મહિનામાં બંને દેશો વચ્ચેની સરહદે ૬૩૩ વાર શસ્ત્રવિરામ ભંગ કર્યો છે તેવી માહિતી સરકારે ચોથી એપ્રિલે આપી હતી. જે પૈકી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા (એલઓસી) પર ૪૩૨ વાર શસ્ત્રવિરામ ભંગ કરાયો છે.
ઈરાનના ગેસ ફિલ્ડ ફરઝાદ-બીના વિકાસ માટે ભારત ૩થી ૪ અબજ ડોલરનું રોકાણ કરે એવી શક્યતા છે. એ માટેનો પ્રસ્તાવ તૈયાર થઈ ચૂક્યો છે. ભારતને ઈરાન વર્ષોથી ગેસ પૂરો પાડે છે, પરંતુ ઈરાનના કેટલાક ગેસ ફિલ્ડ રશિયાને સોંપાયા પછી ભારત-ઈરાન વચ્ચે સબંધો જરા તંગ...