
યુકેના લધુ અને મધ્યમ કદની કંપનીઓ (SMEs)ને ભારતમાં રોકાણ માટે સુગમતા પૂરી પાડવાના ઉદ્દેશ સાથેના એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામનો લંડનના ભારતીય હાઈ કમિશન અને યુકે...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
યુકેના લધુ અને મધ્યમ કદની કંપનીઓ (SMEs)ને ભારતમાં રોકાણ માટે સુગમતા પૂરી પાડવાના ઉદ્દેશ સાથેના એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામનો લંડનના ભારતીય હાઈ કમિશન અને યુકે...
ધ સન્ડે ટાઈમ્સ અને ગ્રાન્ટ થોર્નટન દ્વારા સંયુક્તપણે મિડ-માર્કેટ પ્રાઈવેટ ગ્રોથ કંપનીઓને રેન્કિંગ આપતું ટોપ ટ્રેક ૨૫૦ લિસ્ટ જાહેર કરાયું છે. આ કંપનીઓએ...
બ્રિટન તેમજ દરિયાપારના દેશોમાં હિન્દુજા, મિત્તલ, અનિલ અગ્રવાલ તેમજ અન્ય અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર્સના નામ ઘણા જાણીતા છે. ભીખુ અને વિજય પટેલ, જસમિન્દર સિંહ, સર અનવર પરવેઝ સહિત અન્યો પણ તેમના નક્શેકદમ પર ચાલીને મોટી હરણફાળ ભરી રહ્યા છે. પણ હજુ તો...
ગાંધીજીની ૧૪૮મી જયંતીએ કાર્ડીફમાં ફર્સ્ટ મિનિસ્ટર કેરવિન જોન્સ અને ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ વેલ્સ ખાતેના ભારતના કોન્સુલ જનરલ રાજ અગ્રવાલ OBE સહિત...
ભારતીય બેંકો પાસેથી રૂ ૯,૦૦૦ કરોડની લોન લઈને પરત ન ચૂકવવા બદલ વોન્ટેડ ૬૧ વર્ષીય લિકર કિંગ વિજય માલ્યાની મંગળવારે લંડનમાં ધરપકડ થઈ હતી. જોકે, સુનાવણી માટે...
ભારતના ૧૯મી સદીના વિદ્વાન અને મહાન સમાજસુધારક રાજા રામ મોહન રાયને શ્રદ્ધાંજલિ અર્પવા બ્રિસ્ટોલમાં આવેલી સમાધિ પર બ્રિટન, ભારત તથા અન્ય સ્થળોએથી લોકો રવિવાર...
ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન યુકેમાં ૧૯૩૦થી ૧૯૪૦ના ગાળામાં ભારતીય રાષ્ટ્રવાદીઓની ગતિવિધિઓનું કેન્દ્ર બની રહેલી લંડનસ્થિત ઐતિહાસિક ઈમારત ધ ઈન્ડિયા ક્લબ...
સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં હાઉસ ઓફ કોમન્સમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઊજવણી કરાઈ હતી. યુકેની ભૂમિ પર સૌપ્રથમ વખત દુર્લભ આદિવાસી નૃત્યો...
સેન્ટ્રલ રેલવેના પરેલ સ્ટેશન અને વેસ્ટર્ન રેલવેના એલફિન્સ્ટન સ્ટેશનને જોડનારા પુલ પર અફવાના કારણે દોડધામ મચી જતાં ૨૨ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે...
દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાને લઈને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. તેમના લેખમાં મોદી સરકારની આર્થિક નીતિઓને આડે...