ભારત-યુકેના સંબંધોના ૭૦ વર્ષ તેમજ સાંસ્કૃતિક વર્ષની ઉજવણી માટે સાયન્સ મ્યુઝિયમ દ્વારા બુધવારને ૪થી ઓક્ટોબરથી ‘ઈલ્યુમિનેટિંગ ઈન્ડિયા’ અંતર્ગત ‘ વિજ્ઞાન અને નવી શોધોના ૫,૦૦૦ વર્ષ’ તથા ‘૧૮૫૭થી ૨૦૧૭ સુધીની ફોટોગ્રાફી’ એમ બે એક્ઝિબિશન્સનું આયોજન...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ભારત-યુકેના સંબંધોના ૭૦ વર્ષ તેમજ સાંસ્કૃતિક વર્ષની ઉજવણી માટે સાયન્સ મ્યુઝિયમ દ્વારા બુધવારને ૪થી ઓક્ટોબરથી ‘ઈલ્યુમિનેટિંગ ઈન્ડિયા’ અંતર્ગત ‘ વિજ્ઞાન અને નવી શોધોના ૫,૦૦૦ વર્ષ’ તથા ‘૧૮૫૭થી ૨૦૧૭ સુધીની ફોટોગ્રાફી’ એમ બે એક્ઝિબિશન્સનું આયોજન...
૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને...
ધ યંગ REP ૧૮-૨૫ કંપની દ્વારા રજૂ કરાયેલા હિન્દુ મહાકાવ્ય રામાયણમાં ઉભરતા અભિનેતા અને યુવા ડિરેક્ટર ભાવિક પરમારે હનુમાનજીનું પાત્ર ભજવ્યું છે. આ કંપની બર્મિંગહામ...
ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિંહાએ ૬ જુલાઈએ ઈન્ડિયા હાઉસ ખાતે યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર સમર પ્રોગ્રામનું લોન્ચિંગ કર્યું હતું. જુલાઈ મહિનામાં આરંભ કરાયેલો આ કાર્યક્રમ આ વર્ષના અંત સુધી ચાલશે.
અત્તરની ખુશબૂ માટે પ્રખ્યાત કન્નોજ હવે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો પર લગામ લગાવવા માટે ઘાટીમાં દુર્ગંધ ફેલાવવા જઈ રહ્યું છે. ઘાટીના પથ્થરબાજો માટે ખાસ કન્નોજ સ્થિત ફ્રેગ્નેન્સ એન્ડ ફ્લેવર ડેવલપમેન્ટ સેન્ટર (એફએફડીસી)ના વૈજ્ઞાનિકોએ એક નવી દુર્ગંધયુક્ત...
સિક્કિમના મુખ્યપ્રધાન પવન ચામલિંગે જણાવ્યું હતું કે, અમે ચીન અને પશ્ચિમ બંગાળ વચ્ચે સેન્ડવીચ થવા ભારત સાથે જોડાયા નહોતા. દાર્જિલિંગમાં છેલ્લા ૩૦ વર્ષથી...
ભારતીય વિદ્યાર્થી જે. જે. કપુર અમેરિકાની સૌથી મોટી નેશનલ સ્પીચ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો છે. ઓરિજીનલ ઓરેટરની કેટેગરીમાં પંજાબી મૂળના આ વિદ્યાર્થીએ ‘લેટ્સ...
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. બેનામી સંપત્તિના આરોપોનો સામનો કરી રહેલા...
આશુતોષ મહારાજના શરીરને પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે સુરક્ષિત રાખવાની મંજૂરી આપી દીધી છે. પાંચમી જુલાઈએ હાઇ કોર્ટની બે બેન્ચે આ આદેશ આપ્યો હતો. સાથે જ સિંગલ બેન્ચના તે આદેશને રદ કરી દીધો હતો જેમાં શરીરના અંતિમ સંસ્કારના આદેશ હતા. દિવ્ય જ્યોતિ...
આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન છગન ભુજબળ અને તેમના કુટુંબની રૂ. ૩૦૦ કરોડની બેનામી સંપત્તિ ટાંચમાં લઈ લીધી છે. ભુજબળ અને તેની કંપનીએ આશરે ૪૫થી વધુ બનાવટી કંપનીઓના નામે બેનામી મિલકત ભેગી કરી હતી. ભુજબળ હાલ જેલમાં છે. આવકવેરા...