અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

અમેરિકાના જગવિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ દુનિયાના ૧૦૦ મહાન અને હયાત બિઝનેસમેનનું લિસ્ટ જાહેર કર્યું છે. એમાં ત્રણ ભારતીયનો સમાવેશ થાય છે. તેમના લક્ષ્મી...

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ તાજેતરમાં યુકેમાં પંજાબ સરકારની વૈશ્વિક પહેલ ‘કનેક્ટ વીથ યોર રૂટ્સ’નો પ્રારંભ કરાવવા માટે લંડનમાં હતા. તેનો ઉદેશ...

મેંગલુરુ આવેલા અડુમરોલીમાં એક ઘરમાં તાજેતરમાં ચોરો ત્રાટક્યા હતા અને ઘરેણાં અને રોકડની ચોરી કરી ગયા હતા, પરંતુ આ ચોર એટલા ઈમાનદાર હતા કે તેમણે ઘરેણાં પાછા આપ્યા અને સાથે સલાહ પણ આપી કે આવી કિંમતી ચીજોને બેંકનાં લોકરમાં રાખો. શેખર કુંદર નામના...

વર્ષોની રાહ જોયા પછી ભારતીય નૌસેનાને સ્કોર્પિયન સિરીઝની પ્રથમ સબમરીન કલવરી પ્રાપ્ત થઈ ગઈ છે. શક્યતઃ નેવી આવતા મહિને એક મોટા કાર્યક્રમમાં એને ભારતીય નૌસેનામાં...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાને સયુંક્ત રાષ્ટ્રમાં ભારત પર અનેક પ્રકારના આક્ષેપો કરતાં રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત ભારતે પાકિસ્તાનને નક્કર જવાબ આપ્યાં છે. ભારતે...

ડેરા સચ્ચા સૌદાની જમીનમાં સેંકડો અસ્થિઓ અને હાડપિંજર દફન હોવાનું બહાર આવ્યું છે. તંત્રની સખ્તાઈ બાદ ડેરા મેનેજમેન્ટે દફન ૩૫૦ લોકોની યાદી આપી છે. વીસમીએ ડેરાના સિનિયર વાઇસ ચેરમેન ડો. પી. આર. નૈનેએ પોલીસની પૂછપરછમાં હાડપિંજર દફન હોવાની વાત માની...

બિહારમાં ૪૦ વર્ષ બાદ રૂ. ૮૨૮ કરોડના ખર્ચે તૈયાર કરેલો બટેશ્વર ગંગા પંપ નહેર પરિયોજનાનો ડેમ ટ્રાયલ દરમિયાન કલાકોમાં જ વીસમી સપ્ટેમ્બરે તૂટી પડ્યો હતો. મુખ્ય...

જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી આદિલ અહમદ બટની પોલીસે બીજબેહાડા રેલવે સ્ટેશનેથી ૨૦મી સપ્ટેમ્બરે ધરપકડ કરી છે. આ અગાઉ સુરક્ષાદળોએ ૧૪...

અમેરિકાના કેન્સાસમાં માનસિક રોગની એક ક્લિનિક પાસે ૫૭ વર્ષના એક ભારતીય અમેરિકન ડોકટર અચ્યુત રેડ્ડીનો પીછો કરીને એના જ ૨૧ વર્ષીય દર્દી ભારતીય અમેરિકન ઉમર...

તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયેલા કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાષણોમાં કહ્યું હતું કે ભારતમાં અસહિષ્ણુતા અને બેકારી બે મુખ્ય સમસ્યાઓ છે. આવા જટિલ...



to the free, weekly Gujarat Samachar email newsletter