ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ) દ્વારા અલગ ગોરખાલેન્ડની માગણી સાથે આંદોલન ચાલતું હોવાથી દાર્જિલિંગમાં લગભગ એક પખવાડિયાથી ટી એસ્ટેટની કામગીરી બંધ પડી છે. પરિણામે અહીંના સુપ્રસિદ્ધ ચા ઉદ્યોગને રૂ. ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો ફટકો પડશે.
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ) દ્વારા અલગ ગોરખાલેન્ડની માગણી સાથે આંદોલન ચાલતું હોવાથી દાર્જિલિંગમાં લગભગ એક પખવાડિયાથી ટી એસ્ટેટની કામગીરી બંધ પડી છે. પરિણામે અહીંના સુપ્રસિદ્ધ ચા ઉદ્યોગને રૂ. ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો ફટકો પડશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાખલ ૯૫ નામાંકનમાંથી ૯૩ ઉમેદવારોના નામાંકન રદ કરી દેવાયા છે. ૨૯મીએ નામાંકનોની તપાસ કરવામાં આવી. એવામાં હવે ફક્ત બે મુખ્ય ઉમેદવારો...
દેશની એરલિફ્ટ જરૂરિયાત સંતોષવા ભારત સરકારે અમેરિકા પાસેથી સી-૧૭ હેવી લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાનો નિર્ણય લીધો છે. બોઇંગ કંપની સાથે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-૧૭ ખરીદવાના આ સૂચિત સોદાનું મૂલ્ય ૩૦.૦૨ કરોડ યુએસ ડોલર જેટલું થવા જાય છે. આ...
અમેરિકાનો પ્રવાસ કરતા ઓછાં જોખમી ભારતીય પ્રવાસીઓને હવે ત્યાં ઉતરાણ કર્યા પછી ઝડપી પ્રવેશ મળી શકશે. ભારતે ‘યુએસ ઈન્ટરનેશનલ એક્સપીડીટેડ ટ્રાવેલ ઈનિશિયેટિવ’માં એન્ટ્રી મેળવતાં આ શક્ય બન્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ તરીકે...
બ્રિટિશરોએ ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું તેનો સૌથી પહેલો અભ્યાસપૂર્ણ અંદાજ ૧૯મી સદીમાં દાદાભાઈ નવરોજીએ આપ્યો હતો. તેમણે રજૂ કરેલા આંકડાઓ પ્રમામે ૧૮૩૫થી...
ગાયનાં નામે ગૌરક્ષકો અને ગૌભક્તો દ્વારા થતી હિંસા પ્રત્યે સખત નારજગી વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગાંધીજીએ અને વિનોબાજીએ ચીંધેલા...
રાષ્ટ્રપતિપદ માટે ૧૭મી જુલાઈએ ચૂંટણી યોજાવાની છે ત્યારે વિપક્ષના ઉમેદવાર તરીકે મીરાંકુમારે ૨૮મીએ છેલ્લા દિવસે ઉમેદવારીપત્ર ભર્યું હતું. કોંગ્રેસપ્રમુખ...
બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ૧૯૯૩માં થયેલા મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના અપરાધી મુસ્તફા ડોસાનું ૨૮મીએ બપોરે ૨.૩૦ વાગ્યે જેજે હોસ્પિટલમાં હૃદયરોગનો હુમલો આવતા...
હાલમાં કાશ્મીર હિંસામાં પાકિસ્તાની ફંડિંગની એનઆઇએ તપાસ કરી રહી છે ત્યારે અન્ય કેટલાક ઘટસ્ફોટ થયા છે. પાકિસ્તાન આતંક ફેલાવવા માટે કુખ્યાત છે. આ અંગેના કેટલાક અન્ય પુરાવા પણ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મુંબઇ તેમજ અમેરિકામાં થયેલા આતંકી...
ધ ઈકોનોમિસ્ટના મુખપૃષ્ઠ પર નરેન્દ્ર મોદી કાગળના વાઘ પર સવારી કરતા હોય તેમ દર્શાવાયું છે. તે શેનો નિર્દેશ કરે છે? કોઈ પણ વાચકનો તત્કાળ પ્રતિભાવ તો એ જ રહેવાનો...