અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

બ્રહ્માકુમારી સંસ્થાનના દાદી જાનકીને ૩૦ જુલાઈ, ૨૦૧૭ના દિવસે આવકારવામાં લંડન નગરે ભારે આનંદ અનુભવ્યો હતો. સાત સમંદર પાર કરીને દાદી જાનકીએ ફરી એક વખત લંડનની...

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ગુરુવારે ભારતમાં બેન્કોની ૯૦૦૦ કરોડ રૂપિયાની લોનના ડિફોલ્ટર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસના મામલે પ્રિ-ટ્રાયલ સુનાવણી...

દાઉદ ઇબ્રાહીમના કાળા કારોબાર સાથે સંકળાયેલી સંપત્તિ દુનિયાના ચાર મહાદ્વીપ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે દુબઈ સ્થિત...

મુંબઇના ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય અને મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ ફરતે ગાળિયો મજબૂત કસવામાં ભારતને સફળતા સાંપડી છે. ભારતે રજૂ કરેલા વિવિધ...

નર્મદા મૈયાનું પાણી તો પારસમણિ છે એ જ્યાં પહોંચશે ત્યાં સોનું પાકશે. નર્મદાનાં નીરથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના...

યુકે ઈન્ડિયા યર ઓફ કલ્ચરના ભાગરુપે BFI નેશનલ આર્કાઈવ્ઝ દ્વારા હિમાંશુ રાયના ૧૯૨૮ના પ્રોડક્શન ‘Shiraz ’ નું પુનઃસ્થાપન કરવામાં આવનાર છે. આ સાયલન્ટ ફિલ્મનું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના પગલે ચીનને ફરી એક વખત ભારત સાથે સૌહાર્દપૂર્ણ રીતે વાત કરવાની ફરજ પડી છે. ચીને તાજેતરમાં જ જણાવ્યું કે, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નાથુ લા રૂટ ખોલવા મુદ્દે ચર્ચા કરવાની ઓફર કરી છે. ચીને જણાવ્યું છે કે, આ...

ધ બ્લુ વ્હેલ ગેમ પ્રકરણે દાખલ થયેલી અરજી પરની સુનાવણીમાં ફેસબુક અને ગુગલ એમ બંને કંપનીઓને મુંબઈ હાઇ કોર્ટે એક અઠવાડિયામાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નોટિસ ૧૪મીએ ફેસબુક અને ગૂગલના ભારતના સરનામા પર મળી હોવાથી જવાબ આપવા માટે બંને કંપનીઓએ...

સગીરા સાથે દુષ્કર્મ કરવા મામલે જેલમાં કેદ આસારામને ૧૪મી સપ્ટેમ્બરે જોધપુરની એસસી-એસટી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટથી પરત ફરતી વખતે મીડિયાએ અખાડા પરિષદ...

કાશ્મીરમાં સેનાના જવાનોએ લશ્કરે તોઇબાના કમાન્ડર અબુ ઇસ્માઇલ સહિત બે આતંકવાદીને ઠાર માર્યા છે. અમરનાથ યાત્રીઓ પર ૧૦મી જુલાઈએ થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter