
ચીને થોડા દિવસ પહેલા સિક્કિમ સરહદમાં ઘૂસીને ભારતીય બંકરો ઉડાવી દીધાના સમાચારો પછી મીડિયાના અહેવાલો અનુસાર બેથી ચાર જુલાઇ દરમિયાન ત્રણ વખત ચીની સૈનિકો લદ્દાખમાં...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
ચીને થોડા દિવસ પહેલા સિક્કિમ સરહદમાં ઘૂસીને ભારતીય બંકરો ઉડાવી દીધાના સમાચારો પછી મીડિયાના અહેવાલો અનુસાર બેથી ચાર જુલાઇ દરમિયાન ત્રણ વખત ચીની સૈનિકો લદ્દાખમાં...
અલગ અલગ બેન્કોમાંથી લોન લઇ રૂપિયા ૯,૦૦૦ કરોડ પાછા ન વાળનાર વિજય માલ્યા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે(ઇડી) હાલમાં જ ૫,૦૦૦ પાનાની ચાર્જશીટ સ્પેશિયલ પ્રિવેન્શન...
ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ભારતના વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ રામાનુજનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમનું યોગદાન સમગ્ર વિશ્વ માટે યાદગાર છે. તેમની અંદર જે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આતંકવાદ સામે એકસંપ થઇને...
ઇઝરાયલ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલામાં પોતાનાં માતા-પિતા ગુમાવનાર ૧૧ વર્ષના મોશે હોલ્ટ્ઝબર્ગને મળ્યા હતા. આ પ્રસંગે મોશેનાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ત્રણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં વસતાં ભારતીયોની...
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજીએ રાષ્ટ્રપતિ ભવનમાં ‘પ્રેસિડેન્ટ અ સ્ટેટ્સમેન’ નામનાં પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે...
ચીને ૨૮મી જુલાઈએ સિક્કિમનાં ડોંગલાંગ ક્ષેત્રમાં રસ્તા બનાવવાના પોતાના નિર્ણયો કાયદેસરના હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે, ૧૮૯૦માં થયેલી ૧૨૭ વર્ષ જૂની ચીન-બ્રિટન...
આંતરરાષ્ટ્રીય માઈન્ડ ટ્રેનર અને લાઈફ કોચ ડો. જિતેન્દ્ર અઢીઆ સાત વર્ષના લાંબા ગાળા પછી ઓગસ્ટ મહિનામાં યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માનવીના અવચેતન મનની...
પેન્સિલથી તૈયાર કરાયેલી ગાંધીજીની દુર્લભ તસવીર અને શરદચંદ્ર બોઝના પરિવારને ગાંધીજીએ લખેલા પત્રોની ૧૧મી જુલાઈએ ઓક્શનર કંપની સોથબી દ્વારા હરાજી યોજાશે. સોથેબીના...