આશુતોષ મહારાજના શરીરને પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે સુરક્ષિત રાખવાની મંજૂરી આપી દીધી છે. પાંચમી જુલાઈએ હાઇ કોર્ટની બે બેન્ચે આ આદેશ આપ્યો હતો. સાથે જ સિંગલ બેન્ચના તે આદેશને રદ કરી દીધો હતો જેમાં શરીરના અંતિમ સંસ્કારના આદેશ હતા. દિવ્ય જ્યોતિ...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
આશુતોષ મહારાજના શરીરને પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે સુરક્ષિત રાખવાની મંજૂરી આપી દીધી છે. પાંચમી જુલાઈએ હાઇ કોર્ટની બે બેન્ચે આ આદેશ આપ્યો હતો. સાથે જ સિંગલ બેન્ચના તે આદેશને રદ કરી દીધો હતો જેમાં શરીરના અંતિમ સંસ્કારના આદેશ હતા. દિવ્ય જ્યોતિ...
આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન છગન ભુજબળ અને તેમના કુટુંબની રૂ. ૩૦૦ કરોડની બેનામી સંપત્તિ ટાંચમાં લઈ લીધી છે. ભુજબળ અને તેની કંપનીએ આશરે ૪૫થી વધુ બનાવટી કંપનીઓના નામે બેનામી મિલકત ભેગી કરી હતી. ભુજબળ હાલ જેલમાં છે. આવકવેરા...
ચીને થોડા દિવસ પહેલા સિક્કિમ સરહદમાં ઘૂસીને ભારતીય બંકરો ઉડાવી દીધાના સમાચારો પછી મીડિયાના અહેવાલો અનુસાર બેથી ચાર જુલાઇ દરમિયાન ત્રણ વખત ચીની સૈનિકો લદ્દાખમાં...
અલગ અલગ બેન્કોમાંથી લોન લઇ રૂપિયા ૯,૦૦૦ કરોડ પાછા ન વાળનાર વિજય માલ્યા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે(ઇડી) હાલમાં જ ૫,૦૦૦ પાનાની ચાર્જશીટ સ્પેશિયલ પ્રિવેન્શન...
ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ભારતના વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ રામાનુજનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમનું યોગદાન સમગ્ર વિશ્વ માટે યાદગાર છે. તેમની અંદર જે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આતંકવાદ સામે એકસંપ થઇને...
ઇઝરાયલ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલામાં પોતાનાં માતા-પિતા ગુમાવનાર ૧૧ વર્ષના મોશે હોલ્ટ્ઝબર્ગને મળ્યા હતા. આ પ્રસંગે મોશેનાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ત્રણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં વસતાં ભારતીયોની...
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજીએ રાષ્ટ્રપતિ ભવનમાં ‘પ્રેસિડેન્ટ અ સ્ટેટ્સમેન’ નામનાં પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે...
ચીને ૨૮મી જુલાઈએ સિક્કિમનાં ડોંગલાંગ ક્ષેત્રમાં રસ્તા બનાવવાના પોતાના નિર્ણયો કાયદેસરના હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે, ૧૮૯૦માં થયેલી ૧૨૭ વર્ષ જૂની ચીન-બ્રિટન...