
દિલ્હીના ભારતીય ઈમિગ્રન્ટના ૫૩ વર્ષીય પુત્ર સર રબિન્દરસિંહ બ્રિટનમાં બિનગોરા જજ દ્વારા હાંસલ સૌથી ઊંચા રેન્ક પર પહોંચ્યા છે. સર રબિન્દરસિંહની કોર્ટ ઓફ...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
દિલ્હીના ભારતીય ઈમિગ્રન્ટના ૫૩ વર્ષીય પુત્ર સર રબિન્દરસિંહ બ્રિટનમાં બિનગોરા જજ દ્વારા હાંસલ સૌથી ઊંચા રેન્ક પર પહોંચ્યા છે. સર રબિન્દરસિંહની કોર્ટ ઓફ...
ભારતની આર્થિક રાજધાની મુંબઈ શ્રેષ્ઠ તકોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવની દ્રષ્ટિએ મુંબઈ ભારતના ૧૦ ટોચના શહેરો પૈકીનું એક છે અને...
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપતા રામનાથ કોવિંદે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું મારું લક્ષ્ય નહોતું, હવે બંધારણની...
ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આપણે સહુ એક છીએ. હિંદીમાં પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે કહ્યું...
ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની અદ્યતન આવૃતિમાં ૪૦ ટકા પ્રમાણ સાથે એશિયન કંપનીઓનો દબદબો રહ્યો છે. રેવન્યુના આધારે કંપનીઓને ક્રમાંકિત કરતી યાદીમાં એશિયામાં આવેલી ૧૯૭ કંપનીનો સમાવેશ થયો છે, જેમાં સાત કંપની ભારતીય છે. આના પરિણામે નોર્થ અમેરિકા અને...
વિદ્યાર્થીઓ સહિત ૧૯ બ્રિટિશ નાગરિકોને સોમવાર ૧૭ જુલાઈએ ચેન્નાઈ એરપોર્ટ પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ઈમિગ્રેશન સત્તાવાળાએ તેમને જણાવ્યું હતું કે તેમને જે વિઝા અપાયા છે તે NGO, India Direct માં કામ કરવા માટે યોગ્ય નથી. બ્રિટિશ સ્કૂલના ૧૬ વિદ્યાર્થી...
રાજ્યસભાના સભ્યપદેથી આખરે બીજી વાર બસપા નેતા માયાવતીનું રાજીનામું સ્વીકારાયું છે. અગાઉ તેમણે રાજ્યસભાના નિયમો મુજબ રાજીનામું આપ્યું નહોતું તેથી તેનો અસ્વીકાર...
વિરોધપક્ષો રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ, અમરનાથયાત્રા પર હુમલો, ગૌરક્ષાનાં નામે થતી હિંસા જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવા સજ્જ બન્યા હોવાથી સોમવારથી શરૂ થઇ રહેલું સંસદનું ચોમાસું સત્ર તોફાની બની રહેવાની સંભાવના છે. સત્તાધારી ગઠબંધન પણ વિપક્ષનાં...
સરકારે ૧૯મી જુલાઈએ લોકસભામાં કહ્યું કે ઈસરોએ તાજેતરમાં ૨૩ જૂને કાર્ટોસેટ ૨ઈ સેટેલાઈટ અને અન્ય ૩૦ નેનોસેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા. આ પૈકી ૨૯ નેનોસેટેલાઈટ કોમર્શિયલ ધોરણે લોન્ચ કરાયા હતા, જેના પેટે ઈસરોને ૪૫.૨ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો છે. તેઓ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇએ...