હાલમાં કાશ્મીર હિંસામાં પાકિસ્તાની ફંડિંગની એનઆઇએ તપાસ કરી રહી છે ત્યારે અન્ય કેટલાક ઘટસ્ફોટ થયા છે. પાકિસ્તાન આતંક ફેલાવવા માટે કુખ્યાત છે. આ અંગેના કેટલાક અન્ય પુરાવા પણ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મુંબઇ તેમજ અમેરિકામાં થયેલા આતંકી...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
હાલમાં કાશ્મીર હિંસામાં પાકિસ્તાની ફંડિંગની એનઆઇએ તપાસ કરી રહી છે ત્યારે અન્ય કેટલાક ઘટસ્ફોટ થયા છે. પાકિસ્તાન આતંક ફેલાવવા માટે કુખ્યાત છે. આ અંગેના કેટલાક અન્ય પુરાવા પણ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મુંબઇ તેમજ અમેરિકામાં થયેલા આતંકી...
ધ ઈકોનોમિસ્ટના મુખપૃષ્ઠ પર નરેન્દ્ર મોદી કાગળના વાઘ પર સવારી કરતા હોય તેમ દર્શાવાયું છે. તે શેનો નિર્દેશ કરે છે? કોઈ પણ વાચકનો તત્કાળ પ્રતિભાવ તો એ જ રહેવાનો...
હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં ૨૨ જૂને પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન, લંડનના ડેપ્યુટી મેયર અને એન્ટ્રેપ્રીન્યોર રાજેશ અગ્રવાલને ધ ઈન્ડિયન એવોર્ડ્સ ૨૦૧૭થી સન્માનિત...
યુનાઇટેડ નેશન્સ (યુએન) હસ્તકની ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)ના સભ્યપદે કાયદાવિદ્ નીરુ ચઢ્ઢાની વરણી થઇ છે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે તો ભારત માટે પણ આ એક મહત્ત્વની સિદ્ધિ છે. યુએનની આ જ્યુડિશિયલ બોડી માટે યોજાયેલી...
ઈન્ડિયન ટુરિઝમ ઓફિસના સહયોગ અને લંડનના મેયરના સમર્થનથી ભારતીય હાઈ કમિશને બુધવાર, ૨૧ જૂને લંડનના વિખ્યાત ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની...
રાષ્ટ્રપતિ પદના ચૂંટણી જંગમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ દ્વારા રામનાથ કોવિંદને મેદાનમાં ઉતારાયા બાદ વિરોધ પક્ષોની હાલત કફોડી થઈ ગઈ હતી. જોકે ચાર દિવસના...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં વિક્રમોની વણથંભી વણઝાર રચાઈ હતી. શહેરમાં એક સાથે ૫૪ હજારથી વધુ લોકોએ તો યોગ કરીને વિશ્વવિક્રમ સ્થાપ્યો જ હતો, પરંતુ...
દેશ અને દુનિયામાં બુધવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરાઈ હતી. એક તરફ અમદાવાદ ખાતે યોગાસન કરવાનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો ત્યાં લખનઉમાં વડા પ્રધાન...
રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૨૩મીએ નામાંકન દાખલ કરી દીધું છે. આ હાઈ પ્રોફાઈલ કાર્યક્રમ માટે ભાજપના દિગ્ગજ નેતાઓ તથા એનડીએના સમર્થકો પાર્ટીઓના...
ન્યાયતંત્રને જાહેરહિતની અરજી (PIL)નો કન્સેપ્ટ આપનારા દેશના પૂર્વ ચીફ જસ્ટિસ પદ્મ વિભૂષણ જસ્ટિસ પી. એન. ભગવતીનું ૯૫ વર્ષની જૈફ વયે દિલ્હીમાં નિધન થયું છે. સુપ્રીમ...