129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

ગુજરાતના પનોતા પુત્ર અને કરોડો દેશવાસીઓના લોકનાયક નરેન્દ્ર મોદીનું રવિવારે સુરતમાં અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાન મોદીને...

સુરતઃ શહેરમાં અભૂતપૂર્વ રોડ શો બાદ સર્કિટ હાઉસમાં દક્ષિણ ગુજરાતના ભાજપના અગ્રણીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે ભારત સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા દક્ષિણ ગુજરાતના ૭૦ અગ્રણીઓને તાકીદ કરી હતી. તો સાથોસાથ...

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ૧૩મી એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં ૪૪ લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આયોજિત કાર્યક્રમમાં મુખર્જીએ...

ભાજપના અગ્રણી અને માર્ગદર્શક લાલકૃષ્ણ અડવાણીએ સાંકેતિક રીતે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની વકીલાત કરી છે અને ભાગલા પછી જન્મસ્થાન પાકિસ્તાનમાં ગયાનો ખેદ વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં અડવાણીએ કહ્યું કે, હું કોઇ...

પાકિસ્તાને ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને કોઈ પુરાવા વિના જાસૂસી એજન્ટ ગણાવી ફાંસીની સજા ફરમાવી તેનાથી કુલભૂષણના પરિવારને આઘાત લાગ્યો છે. કુલભૂષણની...

મેડિકલ ટુરિઝમનો વ્યાપ ગુજરાત સહિત દેશભરના ટોચના રાજ્યોમાં ૧૦૦ ટકાથી પણ વધુના દરે વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ‘એસોચેમ’ના તાજેતરના એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫માં મેડિકલ વિઝા પર ભારતમાં આવનારા ટુરિસ્ટની સંખ્યામાં ૧૪૦ ટકાનો વધારો...

ભારતનાં ચાર દિવસનાં પ્રવાસે આવેલા બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના તેમની સાથે ભારતીય નેતાઓ માટે ઢગલાબંધ ભેટસોગાદ લઈને આવ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ...

બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૨૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારોમાં બિનલશ્કરી...

એક સંતાનની ૩૦ વર્ષીય ભારતીય માતા પ્રદીપ કૌર મિડલસેક્સ, હાર્લિગ્ટનની શેરેટન સ્કાયલાઈન હોટેલમાં હાઉસકીપરનું કામ કરતી હતી. તે ઘેર પાછી ન આવતાં પતિએ તેના ગુમ...

‘જંગલબુક’ના જગવિખ્યાત પાત્ર મોગલીથી કોણ અજાણ હશે? મોગલી એટલે જંગલમાં પશુ-પંખીઓ વચ્ચે ઉછરેલો માસુમ બાળક. શું તમે કલ્પના પણ કરી શકો છો કે વાસ્તવિક જીવનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter