અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

સરકારે હસ્તક ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાના ખાનગીકરણ માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે. સરકારની ગણતરી મુજબ આગામી એક વર્ષમાં આ કંપનીને વેચવાની કામગીરી પૂર્ણ...

ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા અલગ ગોરખાલેન્ડની માગણી મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળે હિંસા અને તોફાનો થાય છે. આ તોફાનો અને હિંસા...

મહાનગર મુંબઇ સહિત સમગ્ર ભારતને હચમચાવી નાખનારા ૧૯૯૩ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં શુક્રવારે સ્પેશ્યલ ટાડા કોર્ટે ચુકાદો અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સહિત છ આરોપીને...

વિજય માલ્યાને વેસ્ટમિન્સટર કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીના જામીન આપી દીધા છે. જોકે માલ્યા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. ત્યારે એક ટીવી ન્યૂઝ ચેલને દાવો કર્યો...

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ૧૩મીએ ૧૨ ખાતાં એવા શોધી કાઢયા છે કે જેમની એનપીએ બેંકોની કુલ એનપીએની ૨૫ ટકા છે. ૧૨ પૈકી દરેક ખાતામાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી...

૧૭મી જુલાઇએ થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે ૧૪મીએ નોટિફિકેશન જારી કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ૨૮ જૂન સુધી ફોર્મ ભરી શકાશે. શાસક ગઠબંધન એનડીએ અને વિરોધ પક્ષો કોઇ એક ઉમેદવાર માટે સંમત નહીં થાય તો ૧૭ જુલાઇએ...

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી તત્વોએ માઝા મૂકી છે. મંગળવારે સાંજે ગણતરીના ચાર જ કલાકમાં છ સ્થળોને નિશાન બનાવીને તેમણે ગ્રેનેડ વડે હુમલા કર્યા હતા. આતંકીઓનું મુખ્ય નિશાન સીઆરપીએફ કેમ્પ અને પોલીસ સ્ટેશન હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત...

BAPS સ્વામીનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક BAPS સ્વામીનારાયણ ફેલોશિપના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના...

ત્રણ ભારતીય મહિલા વાહનચાલકોએ Tata SUVમાં ૭૦ દિવસમાં ૨૪ દેશમાં પ્રવાસ કરવાનું ઐતિહાસિક અને પ્રેરણાદાયી સાહસ પૂર્ણ કર્યા પછી પાંચમી જૂને તેમની રોમાંચક સાહસયાત્રા...

ભારતીય મૂળના દીર્ઘકાલીન સેવારત સાંસદ કિથ વાઝ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં સતત આઠમી વખત લેસ્ટર બેઠક પરથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે, જે એક વિક્રમ છે. વેસ્ટમિન્સ્ટરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter