અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

વિવિધ ભારતીય બેન્કો પાસેથી રૂપિયા ૯૦૦૦ કરોડની લોન લઇને ફરાર થઇ બ્રિટનમાં આવેલા લિકર કિંગ વિજય માલ્યા વિરુદ્ધ પ્રત્યાર્પણ કેસ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ...

 આધુનિક દુનિયાની વિચારધારા, નૈતિકતા અથવા આચાર-વિચાર જે દિશા તરફ જઇ રહ્યા છે એ જોતાં દુનિયાના દરેક ધર્મ, જાતિ કે જ્ઞાતિના મૂલ્યો, સંસ્કારોના ધજાગરા ઉડી...

ભારત-યુકેના સંબંધોના ૭૦ વર્ષ તેમજ સાંસ્કૃતિક વર્ષની ઉજવણી માટે સાયન્સ મ્યુઝિયમ દ્વારા બુધવારને ૪થી ઓક્ટોબરથી ‘ઈલ્યુમિનેટિંગ ઈન્ડિયા’ અંતર્ગત ‘ વિજ્ઞાન અને નવી શોધોના ૫,૦૦૦ વર્ષ’ તથા ‘૧૮૫૭થી ૨૦૧૭ સુધીની ફોટોગ્રાફી’ એમ બે એક્ઝિબિશન્સનું આયોજન...

૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને...

ધ યંગ REP ૧૮-૨૫ કંપની દ્વારા રજૂ કરાયેલા હિન્દુ મહાકાવ્ય રામાયણમાં ઉભરતા અભિનેતા અને યુવા ડિરેક્ટર ભાવિક પરમારે હનુમાનજીનું પાત્ર ભજવ્યું છે. આ કંપની બર્મિંગહામ...

ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિંહાએ ૬ જુલાઈએ ઈન્ડિયા હાઉસ ખાતે યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર સમર પ્રોગ્રામનું લોન્ચિંગ કર્યું હતું. જુલાઈ મહિનામાં આરંભ કરાયેલો આ કાર્યક્રમ આ વર્ષના અંત સુધી ચાલશે.

અત્તરની ખુશબૂ માટે પ્રખ્યાત કન્નોજ હવે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો પર લગામ લગાવવા માટે ઘાટીમાં દુર્ગંધ ફેલાવવા જઈ રહ્યું છે. ઘાટીના પથ્થરબાજો માટે ખાસ કન્નોજ સ્થિત ફ્રેગ્નેન્સ એન્ડ ફ્લેવર ડેવલપમેન્ટ સેન્ટર (એફએફડીસી)ના વૈજ્ઞાનિકોએ એક નવી દુર્ગંધયુક્ત...

સિક્કિમના મુખ્યપ્રધાન પવન ચામલિંગે જણાવ્યું હતું કે, અમે ચીન અને પશ્ચિમ બંગાળ વચ્ચે સેન્ડવીચ થવા ભારત સાથે જોડાયા નહોતા. દાર્જિલિંગમાં છેલ્લા ૩૦ વર્ષથી...

ભારતીય વિદ્યાર્થી જે. જે. કપુર અમેરિકાની સૌથી મોટી નેશનલ સ્પીચ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો છે. ઓરિજીનલ ઓરેટરની કેટેગરીમાં પંજાબી મૂળના આ વિદ્યાર્થીએ ‘લેટ્સ...

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા અને પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. બેનામી સંપત્તિના આરોપોનો સામનો કરી રહેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter