અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી મંડરાયેલા રાજકીય અનિશ્ચિતતાના વાદળો આખરે વિખેરાયા છે. રાજ્યપાલે ૧૬ ફેબ્રુઆરીએ વી. કે. શશીકલનાના વિશ્વાસુ ઇદાપડ્ડી કે....

ભારતીય સિતારવાદક અનુષ્કા શંકર છઠ્ઠી વખત સંગીત માટે ખ્યાતનામ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થઈ હતી, પરંતુ વિજેતા થઈ શકી નહોતી. વાયોલિનવાદક યો યો માને આ વર્ષનો...

ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને અંતરિક્ષ-વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના...

ભારતીય વિદ્યા ભવન ખાતે આઠ ફેબ્રુઆરીએ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય નાયબ હાઈ કમિશનર દિનેશ પટનાયક, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ નવનીત ધોળકિયા, ભારતીય વિદ્યાભવનના ચેરમેન જોગિન્દર સંગર અને એક્ઝિક્યુટિવ...

ટેક્સી ડ્રાઈવર્સ સામે ચેકિંગ કરવાના બકિંગહામશાયરની મિલ્ટન કીન્સ કાઉન્સિલના ટેક્સી લાયસન્સિંગ અધિકારીઓ અને પોલીસના સંયુક્ત અભિયાનને ‘ઓપરેશન ઈન્ડિયા’ નામ...

ટાટા સ્ટીલે તેનો યુકે સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસ ૧૦૦ મિલિયન પાઉન્ડમાં ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના લિબર્ટી ગ્રૂપને વેચવાની સમજૂતી કરી છે, જેના પરિણામે આશરે...

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર લગાવાયેલા રેડિયલ દરવાજા આવતા ચોમાસે બંધ કરી શકાય તેવા સંજોગો ઊજળા બન્યા છે. જોકે આ માટે ગુજરાત સરકારે આશરે રૂ. ૪૫૦ કરોડનું જંગી...

તામિલનાડુમાં મુખ્ય પ્રધાન પદ માટેની ખેંચતાણ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી છે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપનાર પનીરસેલ્વમે પોતાનો નિર્ણય બદલવા તૈયારી દર્શાવી...

ભારત સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરેલા બજેટને આર્થિક નિષ્ણાતો તેમજ ઉદ્યોગ જગતે આવકાર્યું છે. તેમના મતે સર્વગ્રાહી અને...

ભારતીય સ્વતંત્રતાના ૭૦ વર્ષની ઉજવણી કરવા સાથે બ્રિટનમાં ભારતીય નવતર પહેલો વિશે સાયન્સ મ્યુઝિયમમાં વિશેના પ્રદર્શન સાથે ‘યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર’ની ઉજવણીનો...



to the free, weekly Gujarat Samachar email newsletter