અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

ચલ્લા સોમસુંદરમ રાજસ્થાનના જોધપુરમાં રહે છે. ઉંમર ૮૩ વર્ષ છે અને અમેરિકાની એક સંસ્કૃત યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. નવા વર્ષની શરૂઆતમાં હૈદરાબાદમાં કોન્વોકેશન થયું ત્યારથી તેઓ ચર્ચામાં રહ્યા છે. પીએચડી માટે તેઓ રોજ ૧૪થી ૧૫ કલાક અભ્યાસ કરતા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિ પર્વે કોઇમ્બતૂર ખાતે ૧૧૨ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનું અનાવરણ કર્યું. તે સાંજે જ શિલ્પી તિવારી નામની મહિલાએ મોદીને ટ્વિટ...

હાલ પાકિસ્તાનનો ભાગ એવા બલૂચિસ્તાન પ્રાંતના પૂર્વ શાસકોના વંશજ અને યુકેમાં દેશવટો ભોગવી રહેલા આમીર એહમદ સુલેમાન દાઉદે જાહેર કર્યું હતું કે તેઓ બલૂચિસ્તાનની...

ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવાર, ૨૭ ફેબ્રુઆરીએ બકિંગહામ પેલેસ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા આયોજિત યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગના ભવ્ય...

ઐતિહાસિક યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગ રીસેપ્શનમાં નાણા પ્રધાન અરુણ જેટલી ઉપરાંત ફિલ્મ સ્ટાર્સ કમલ હાસન, સુરેશ ગોપી, ઓલ-રાઉન્ડર કપિલ દેવ, ગાયક ગુરદાસ...

ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા બકિંગહામ પેલેસ ખાતે સોમવાર, ૨૭ ફેબ્રુઆરીએ ઐતિહાસિક યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરનો શાહી ઠાઠથી આરંભ કરાયો હતો. ભારતના નાણા પ્રધાન...

નોટબંધી બાદ ફરી એકવાર ભાજપને મોટો ફાયદો મળ્યો છે. શિવસેના સાથે સંબંધ તોડ્યા બાદ મહારાષ્ટ્ર સ્થાનિક એકમોની ચૂંટણીમાં તેને ઐતિહાસિક સફળતા મળી છે. એશિયાની...

યુકે-ઈન્ડિયા ૨૦૧૭ કલ્ચરલ સીઝનના ભાગરૂપે વેલ્શ સંસ્કૃતિને ભારતમાં લઈ જવાના ૧૧ આર્ટ્સ પ્રોજેક્ટ્સને પણ સરકારી ભંડોળ આપવામાં આવનાર છે. વેલ્શ અને ભારતીય સર્જનાત્મક...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે દ્વારા તાજેતરમાં ઈસ્યુ કરાયેલી નવી પાંચ પાઉન્ડની ચલણી નોટમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ થવાથી શાકાહારી તેમજ હિન્દુ સમાજે તેનો વિરોધ કરીને...

ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર વાય કે સિંહાએ બકિંગહામ પેલેસ ખાતે ૧૫ ફેબ્રુઆરીએ યુકે અને નોર્થર્ન આયર્લેન્ડના ક્વીન એલિઝાબેથ દ્વિતીયને પોતાના ક્રેડેન્શિયલ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter