અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની...

કોમનવેલ્થના વડા ક્વીન એલિઝાબેથ દ્વિતીય યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭ના સત્તાવાર લોન્ચિંગ નિમિત્તે સોમવાર ૨૭ ફેબ્રુઆરીએ રીસેપ્શનનું આયોજન કરી રહ્યાં છે....

જર, જમીન અને જોરૂં, ત્રણે કજિયાના છોરું કહેવત અમસ્તી નથી પડી. પરિવારોમાં જર એટલે નાણા કે મિલકતના કારણે વિખવાદ નવી બાબત નથી. મૂળ ગુજરાતી પરિવારના ૧૬૦ મિલિયન...

ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના મિનિસ્ટર પ્રીતિ પટેલ આંતરરાષ્ટ્રીય સહાય અને વિકાસના મુદ્દાને તદ્દન નવી જ દિશા આપી રહ્યાં છે. તાજેતરની વિદેશ મુલાકાત...

 યુકે ખાતેના શીખ ફેડરેશને ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO)ને પત્ર પાઠવીને ભારતમાં ૧૯૮૪ના બ્લૂ સ્ટાર ઓપરેશનમાં બ્રિટનની કથિત સંડોવણીની જાહેર તપાસની માગણી કરી છે. પત્રમાં જણાવાયું હતું કે આક્ષેપોની અસરકારક અને પારદર્શક રીતે તપાસ થાય તે મહત્ત્વનું...

બ્રેક્ઝિટ પછી યુકે અને ભારત વચ્ચે વિવિધ ક્ષેત્રની તકો વિશે ચર્ચા કરવા માટે ઈન્ડો- બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ વીરેન્દ્ર શર્માના નેતૃત્વ હેઠળ આઠ સાંસદો અને ઉમરાવોનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે ગયું છે....

ભારતીય ચલણમાંથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની કરન્સી રદ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એકસો દિવસ કરતાં વધુ સમય થઇ ગયો છે, પરંતુ વિદેશવાસી ભારતીયોની આ ચલણી નોટ સંબંધિત સમસ્યા આજે પણ યથાવત્ છે. દરિયાપારના દેશમાં વસતાં ભારતીય સમુદાય પાસે આ રદ થયેલી...

ભારત અને કોમનવેલ્થના અન્ય દેશોએ આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરીને પૂર્વ જસ્ટિસ મિનિસ્ટર શૈલેષ વારા સહિત ૪૫ કન્ઝર્વેટિવ સાંસદોએ બ્રેક્ઝિટ પછી નવા વ્યાપારી સંબંધો માટે ‘મહત્ત્વનો સંદેશ’ પહોંચાડવા માટે આ દેશોના નાગરિકોને યુકેના વિઝા ફાસ્ટ-ટ્રેકથી...

હેરોના વિક્ટોરિયા હોલ ખાતે શનિવાર, ૧૧ ફેબ્રુઆરીએ લંડન શરદ ઉત્સવ (LSU) સહિતની સંસ્થાઓ અને SOAS યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા ધ બેંગાલ હેરિટેજ પ્રોજેક્ટ (BHP) લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ બંગાળની અપાર સમૃદ્ધ વિરાસતને વિશ્વ સમક્ષ પ્રદર્શિત...

સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાકની પરંપરા, નિકાહ હલાલ તેમજ મુસ્લિમોમાં પ્રવર્તી રહેલાં બહુપત્નીત્વનાં વલણને મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી માટે પાંચ ન્યાયાધીશોની...



to the free, weekly Gujarat Samachar email newsletter