
નવી દિલ્હી, લંડનઃ થેરેસા મે બ્રિટનના વડા પ્રધાન બન્યાં પછી યુરોપ બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રવિવારે રાત્રે ભારત આવી પહોંચ્યા હતા. તેમણે સોમવાર,...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

નવી દિલ્હી, લંડનઃ થેરેસા મે બ્રિટનના વડા પ્રધાન બન્યાં પછી યુરોપ બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રવિવારે રાત્રે ભારત આવી પહોંચ્યા હતા. તેમણે સોમવાર,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રેરણાદાયી ‘મન કી બાત’ દ્વારા કરોડો ભારતીયો સાથે પોતાના વિચારો અને આઈડિયાની ભાગીદારી કરવા માટે જાણીતા છે. જોકે, ગાઢ સંબંધો...
સોમવારે દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા મામલે દરેકે સંમતિ વ્યક્ત કરી હતી. સાથે રાહુલ ગાંધીને આ કમીટીએ વિનંતી કરી હતી કે તેઓ પાર્ટીની કમાન સંભાળી લે. જોકે આ બેઠકમાં...
ડોન દાઉદ ઇબ્રાહિમનો કેસ લડનારા મુંબઇના વકીલ શ્યામ કેસવાની હવે ડ્રગ્સ દાણચોરીના આરોપી સુભાષ દૂદાનીનો કેસ લડશે. કેસવાની દૂદાનીના કેસ લડવાના નિર્ણય સાથે દાઉદ સાથે તેમનો સંપર્ક હોવાની શંકા મજબૂત થાય છે.
હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં પમી નવેમ્બરે સવારે એક ખાનગી પ્રવાસી બસ પુલ પરથી બિયાસ નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૧૮ પ્રવાસીનાં મોત થયાં હતાં અને ૨૮ને ઈજા પહોંચી હતી. બસમાં ૫૦ પ્રવાસીઓ હતા.

કેરળના સબરી માલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે અત્યાર સુધી ખૂબ જ અક્કડ વલણ ધરાવતી કેરળ સરકાર હવે ઢીલી પડી છે અને આજે તો સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે...
ચૂંટણીપંચે એનઆરઆઈને ભારતની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુલ ૧.૧૪ કરોડ NRIમાંથી માત્ર ૧૬ હજાર મતદાતા નોંધાયા હતા. ભારતના ચૂંટણીપંચે ઓનલાઈન સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૧૬ હજાર નોનરેસિડેન્ટ...
પોલીસે લશ્કરના એક આતંકવાદી ઉમર ખાલિદ મીર ઉર્ફ સમીનને પકડ્યો છે. તે મે મહિનામાં આતંકવાદમાં સામેલ થયો હતો અને ટ્રેનિંગ લેવા પાકિસ્તાન ગયો હતો. ત્યાંથી તેણે કેટલીય આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્રીજીએ રાતે ભારતીય ચોકીને સૂચના મળી હતી કે સોપોરના...

ભારતીય સેના દ્વારા ૨૮મી સપ્ટેમ્બરે પીઓકેમાં સફળ અંજામ આપેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સૈન્ય દ્વારા આશરે ૧૦૦થી વધુ વખત શસ્ત્ર વિરામનો ભંગ થયો છે. રવિવારે...

બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ...