
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ બાદ દેશભરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં બીજી વખત ભારત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ બાદ દેશભરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં બીજી વખત ભારત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી...

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સે જૂની ચલણી નોટો રદ કરવાના મોદીના નિર્ણયને સાહસિક ગણાવ્યો છે. આને કારણે બ્લેક મનીનાં સમાંતર અર્થતંત્રનો...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના સૌથી વયોવૃદ્ધ કર્મચારી મૌરીન ટ્રાવિસનું ગુરુવાર ૧૦ નવેમ્બરે લંડનમાં નિધન થયું છે. તેઓ ૯૦થી વધુ વયના હતા. હેમ્પશાયરના મિસ ટ્રાવિસે...

‘થ્રી ઇડિયટ્સ’માં આમિર ખાને જે ફુનસુક વાંગડુ નામ અપનાવ્યું હતું તે મૂળે તો લદાખના ઇજનેર સોનમ વાંગચુકથી પ્રેરિત હતું. આમિરે ફિલ્મમાં તેમના વ્યક્તિત્વ આધારિત...
સરકાર દ્વારા નોટો બદલવા માટે સાત મહત્ત્વની જાહેરાતો કરાઈ છે. અત્યાર સુધી બેન્કોમાં જૂની નોટોની સામે રૂ. ૪,૫૦૦ની મર્યાદામાં નવી નોટો બદલી આપવામાં આવતી હતી. આ મર્યાદામાં ૧૮ નવેમ્બરથી અમલમાં આવે તેવી રીતે ઘટાડો કરાયો છે, આમ ૧૮મી નવેમ્બરથી ફક્ત...

ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર ટીમના સભ્ય અને જાણીતા બિઝનેસમેન શલભકુમારે જણાવ્યું છે કે અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને ત્રાસવાદી દેશ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ અને ભારત વચ્ચે અગાઉ જેવા જ સારા દ્વિપક્ષીય સંબંધો રહે તેવી આશા ૧૬મી નવેમ્બરે દર્શાવી છે. મોદીએ અમેરિકાના નવા પ્રમુખ...

એક તરફ દેશમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ બદલાવવા કે એટીએમમાંથી રૂ. ૨૫૦૦ જેટલી રકમ ઉપાડવા દેશના કરોડો નાગરિકો પોતાના છતે પૈસે ભિક્ષુકોની જેમ અઠવાડિયાથી...

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૬૩ ઈરાદાપૂર્વકના નાદારોને આપવામાં આવેલી રૂ. ૭,૦૧૬ કરોડની શકમંદ લોન માંડવાળ કરાઈ છે તેવા આક્ષેપો કોંગ્રેસે સંસદમાં કર્યા છે, જે...

સંસદમાં ૧૬મી નવેમ્બરે શિયાળુ સત્રનો હોબાળા સાથે પ્રારંભ થયો હતો. રાજનીતિજ્ઞોએ લગાવેલા અંદાજ મુજબ જ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ થવાના મુદ્દે સંસદભવન...