ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા યુએસનું આમંત્રણ

અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...

મુંબઇમાં કયા-કયા ગુજરાતી-મારવાડી ઉમેદવારો જીત્યા?

બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર, ૧લી નવેમ્બરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલની...

ઈમિગ્રેશનના વધતા આંકડા પર બ્રેક લગાવવા યુકે સરકારે ગુરુવારે બિન-ઈયુ નાગરિકો માટે વિઝા પોલિસીમાં ફેરફારો જાહેર કર્યા છે. આ નિયંત્રણોથી મોટી સંખ્યામાં ભારતીયો...

પાકિસ્તાને દિવાળીના સપરમા દિવસોમાં પણ સરહદ પર વસતા ભારતીયો પર ગોળીબાર અને તોપમારો ચાલુ રાખતાં યુદ્ધ જેવી સ્થિતિનું સર્જન થયું છે. સરહદ પર મંગળવારથી પાકિસ્તાની...

રિક્ષા ચલાવતા મણિરામની ૨૮મીએ તકદીર ખૂલી ગઈ. પોતાની રિક્ષામાં બેસાડીને તે પેટીએમના સીઈઓને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના ઘરે લઈ ગયો હતો. તેને...

વડા પ્રધાન મોદી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ બે દિવસ માટે જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ જાપાનના પીએમ શન્જો અબે સાથે ત્રીજી વાર્ષિક શિખર બેઠક યોજશે જેમાં...

અરુણાચલ પ્રદેશનાં પાટનગર ઇટાનગરનાં બજાર કલ્યાણસંગઠનને દિવાળી પર્વે ત્રણ દિવસ ગેમ્બલિંગની મંજૂરી આપવા જિલ્લા મેજિસ્ટ્રેટે ઇનકાર કરતાં ઇટાનગર ત્રણ દિવસ બંધ રહેશે. સંગઠને એવી ચીમકી આપી છે કે એસ. કે. સિંહની ત્રણ દિવસમાં બદલી કરવામાં ના આવે તો દુકાનો...

સિમીના ૮ આતંકીઓ ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયા અને ત્યારબાદ એન્કાઉન્ટરમાં માર્યા ગયા તે ઘટનાના પગલે ખૂબ રાજકીય હોબાળો મચ્યો છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાને...

ભારતીય ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે શહીદ ભારતીય જવાન મનદીપસિંહની હત્યા અને શિરચ્છેદ પાછળ પાકિસ્તાનની ધરતી પર સક્રિય આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ અને તેના...

અશાંતિની આગમાં સપડાયેલા કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક તોફાની તત્વોએ છેલ્લા બે માસમાં ૨૫ શાળાને સળગાવી દેતાં સોમવારે હાઇ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દીપોત્સવી પર્વે રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતના સુરક્ષા દળોના શૌર્ય અને બલિદાનની ભરપૂર પ્રશંસા કરતા આ વર્ષની દીવાળી તેમને સમર્પિત...



to the free, weekly Gujarat Samachar email newsletter