
ગૃહરાજ્ય પ્રધાન કિરેન રિજ્જુએ ૧૬મી નવેમ્બરે રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં અંદાજે બે કરોડ બાંગ્લાદેશીઓ કાયદેસર પ્રવાસી...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

ગૃહરાજ્ય પ્રધાન કિરેન રિજ્જુએ ૧૬મી નવેમ્બરે રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં અંદાજે બે કરોડ બાંગ્લાદેશીઓ કાયદેસર પ્રવાસી...

ભારતીય વિમાનોના રજીસ્ટ્રેશન પર જોવા મળતો ગુલામીના પ્રતીક સમાન VT કોડ આજે પણ યથાવત છે. VTનો અર્થ વાઇસરોય ટેરેટરી થાય છે. આ VT ભારત જયારે બ્રિટીશરોનું ગુલામ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નવી કરન્સી નોટ અત્યંત ગુપ્ત રીતે મૈસુર ખાતે પ્રિન્ટ થઈ છે. જે પેપર પર આ નોટ પ્રિન્ટ કરાઈ છે...
વડા પ્રધાન મોદીએ જ્યારથી રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી બ્લેક મનીનું વ્હાઈટ મનીમાં કેવી રીતે રૂપાંતર કરવું તેની જાણકારી મેળવવા અનેક ભારતીયો ગુગલ પર સર્ચ કરી રહ્યા છે. ૧૧ નવેમ્બર પછી તો આ સર્ચમાં ભારે...

જાપાનના ત્રણ દિવસના પ્રવાસેથી પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગોવાના પણજી શહેર પહોંચ્યા હતા. બેલગામમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં તેમણે...

યુનાઇટેડ કિંગડમના સર્વપ્રથમ શીખ અને વંશીય લઘુમતી જજ સર મોટા સિંઘ QCનું રવિવાર ૧૩ નવેમ્બરે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું. સર મોટા સિંઘ ઈંગ્લિશ બેંચ પર વાળની...

૧૯૮૪ના અમૃતસર હત્યાકાંડના થોડાક જ અઠવાડિયા બાદ યુકે સરકારે ભારતીય લશ્કરને સ્પેશિયલ એર સર્વિસ (SAS)ની મદદ પૂરી પાડવાની યોજના ઘડી હતી તેમ શીખ ફેડરેશન (યુકે)એ...

ભારતીય ચલણમાંથી રદ થયેલી ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની નોટો યુકે ખાતેની ભારતીય બેંકોમાંથી બદલાવી શકાશે. ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્યું...
ટાટા સ્ટીલ ગોલ્ડ પ્લેટેડ ફાઈનલ સેલરી સ્કીમને જીવંત રાખવા માટે £૬૦ મિલિયનની રકમ ભરતા પહેલા જ પેન્શન સ્કીમ બંધ કરે તેવી શક્યતા છે. કંપનીના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં સ્કીમ બંધ કરવાની જાહેરાત થઈ શકે અને તે પછી ૬૦ દિવસ ચર્ચા...

જમ્મુ અને કાશ્મીર રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું દર્શન કરાવતા સર્વપ્રથમ જમ્મુ કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન લંડનમાં ૨૧થી ૨૬ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું...